fbpx

પાટણ ની ૐ નગર સોસાયટીમાં નાગણી નું રેસક્યું કરી નદી ના પટ મા છોડી મુકાઈ…

Date:

પાટણ તા. 21 નગર પાલિકા વિસ્તારમાં આવતા હાશાપુર ની ૐ નગર સોસાયટી માં પવિત્ર શ્રાવણ માસના સોમવારે એક નાગણી જોવા મળતા વિસ્તાર ના રહીશોમાં અફરા તફરી મચી જવા પામી હતી.

ત્યારે ત્યાંના રહીશોએ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે નાગણી ને મારવાની જગ્યાએ પાટણ શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ રાજુભાઈ રાવળ ને ટેલિફોનિક જાણ કરતા જીવદયા પ્રેમી રાજુભાઈ એમની ટીમ સાથે તાત્કાલિક ધટના સ્થળે પહોચી નાગણી નું રેસ્ક્યુ કરી તેને ડબ્બા મા પુરી સરસ્વતી નદી ના પટ માં છોડી આવતાં ૐ નગર ના રહીશોએ રાહત નો શ્વાસ લઇ જીવદયા પ્રેમી રાજુભાઈ અને તેમની ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સિધ્ધપુર ખાતે યોજાયેલી જનસભામાં કોંગ્રેસના રાહુલ બાબાને આડે હાથ લેતા ગૃહ મંત્રી અમિત શાહ…

ઉનાળામાં વિદેશ ગયેલા ક્રોગેસના રાહુલ બાબા ભારત દેશને બદનામ...

સિધ્ધપુર APMC ની ચુટણીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજયી બન્યા..

જિલ્લા ભાજપ પ્રમુખ સહિત પ્રદેશ આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી.. પાટણ તા....