fbpx

બકરી ઈદનાં દિવસે 72 અબોલ જીવોને નવજીવન બક્ષતુ રાધનપુર નું પાંજરા પોળ…

Date:

પાટણ તા. ૧૭
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે બકરી ઈદનાં તહેવારને લઇને બકરા-બકરી કતલખાનામાં ન પહોંચે તેવા પ્રયત્નો જીવદયા પ્રેમીઓ દ્વારા હાથ ધરવામાં આવતા હોય છે તો બકરા બકરીનાં જીવ બચાવવા સંસ્થાઓ અને સેવાભાવી યુવાનો આગળ આવતાં હોય છે ત્યારે રાધનપુર પાંજરા પોળ સંસ્થા દ્વારા બકરી ઈદના દિવસે અબોલ જીવો પ્રત્યે કરૂણા નો ભાવ જગાડી કુલ 72 જીવો ને નવજીવન બક્ષવામાં આવ્યું હતું.

અત્યાર સુધીમાં ટોટલ 200 જેટલા અબોલ જીવો ને નવજીવન બક્ષી ગોધાણા ખાતે આવેલ સંસ્થા મા આશ્રય માટે મૂકવામાં આવેલ હોવાનું સંસ્થાએ જણાવ્યું હતું. બકરી ઈદના દિવસે બકરા બકરી ના કતલ નો દિવસ હોય છે ત્યારે આજના દિવસમાં અબોલ જીવો ના જીવો બચાવવાના હેતુથી રાધન પુર પાંજરા પોળ સંસ્થાનાં દાતાઓ દ્વારા કરાયેલી જીવદયા ની પ્રવૃત્તિને સૌ નગરજનોએ સરાહનીય લેખાવી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના ધારપુર ખાતે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત પાચ થીમ આધારિત કાયૅક્રમો યોજાયા..

પાટણ તા. 10 પાટણ તાલુકાના ધારપુર ગામે ગુરૂવારે"મારી માટી...

પાટણની શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ ની જીવદયા ની સેવા પ્રવૃત્તિ સરાહનીય બની…

પાટણની શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ ની જીવદયા ની સેવા પ્રવૃત્તિ સરાહનીય બની… ~ #369News

પાટણ ના ભદ્ર વિસ્તારમાં રહેતા પરિવારે પુત્ર પ્રાપ્તી ની ખુશીમાં આનંદ ગરબા યોજ્યા..

પાટણ તા. ૧૯પાટણ શહેરમાં ભકિત પ્રિય નગરજનો દ્રારા પવિત્ર...