fbpx

ચાણસ્મા ખાતે બજરંગ દળ કાયૅકતૉઓને ત્રિશૂળ દિક્ષા ગ્રહણ કરાઈ..

Date:

હિંદુ હિતોની રક્ષા કરવી એ આપણી ફરજ છે : અમિતભાઈ..

પાટણ,તા.2
ચાણસ્મા શિશુ મંદિર ખાતે બજરંગ દળ ના કાર્યકરોનો ત્રિશૂળ દિક્ષા સમારોહ યોજવામાં આવ્યો હતો.જેમાં
ચાણસ્મા તાલુકા બજરંગ દળના કાર્યકરો એ ત્રિશૂળ દીક્ષા ગ્રહણ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત બજરંગ દળના અમિત
ભાઈ તાવરે જણાવ્યું હતું કે હિન્દુ હિતોની રક્ષા કરવી તે આપણી પવિત્ર ફરજ છે, દેશ અને સનાતન ધર્મની રક્ષા કાજે મન ક્રમ વચનથી જોડાઈને રહેવું તે આપણી ફરજ હોવાનું જણાવી સાચા કાર્યકર તરીકે સાથે રહેજો તેવી શીખ આપી હતી.

ચાણસ્મા ખાતે યોજાયેલા બજરંગ દળ આયોજિત ત્રિશૂળ દિક્ષા સમારોહમાં મુખ્ય વકતા અમિતભાઈ
તાવરે, બજરંગ દળ સહ સહયોજક ઉત્તર ગુજરાત પ્રાંત,મહેસાણા બજરંગ દળના વિભાગીયસંયોજક સુનિલકુમારરાજપુરોહિત
,પરમ પૂજ્ય વિમલાનંદજી મહારાજ ઓમ શિવકૃપા આશ્રમ ચાણસ્મા, સમારોહના અધ્યક્ષ હસમુખભાઈ સી. વિશ્વ હિન્દુ પરિષદ ચાણસ્મા પ્રખંડ મહેન્દ્રભાઈ પટેલ, મુકેશભાઈ,બેચરદાસપટેલ, જીલભાઈ પટેલ, સ્મિત ઠક્કર સહીત બજરંગ દળના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણનું પીતાંબર તળાવ ઓવરફ્લો બને તે પહેલા પાલિકાએ મોટર મૂકીપાણી ઉલેચવાની કામગીરી હાથ ધરી..

પીતાંબર તળાવનું પાણી ઉલેચાતા આજુબાજુના રહીશો એ રાહત અનુભવી.. પાટણ...

પાટણ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ કેન્સર દિન નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. ૪ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...