fbpx

પાટણ સાંસદ ભરતસિંહ ડાભી ના માતૃશ્રી નું ટુકી માંદગી બાદ અવસાન થયું.

Date:

સ્વ. ની અંતિમયાત્રા મા રાજકીય, સામાજિક આગેવાનો એ જોડાઈ સ્વ. ના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી..

પાટણ તા.૧
ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી સ્વ. શંકરજી ઓખાજી ઠાકોરનાં ધર્મ પત્ની તથા પાટણ લોકસભા સાંસદ, ભરસિંહજી ડાભી નાં પૂજ્ય માતૃશ્રી સ્વ. ગંગાબા શંકરજી ઠાકોરનું તારીખ: ૧/૦૭/૨૦૨૩, ને શનિવાર નાં રોજ ટુકી માંદગી બાદ સ્વર્ગ વાસ થયેલ છે. તેમની અંતિમયાત્રા મા મોટી સંખ્યામાં રાજકીય, સામાજિક આગેવાનો સહિત પરિવારજનોએ ઉપસ્થિત રહી દિવ્ય આત્મા ને પ્રભુ ચરણ માં સ્થાન મળે તેવી પ્રાર્થના સાથે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી .

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના 1279 માં સ્થાપના દિને નગરદેવી કાલિકા માતાજી ના આશીર્વાદ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી…

શોભાયાત્રા ને કેબીનેટમંત્રી, સાંસદ, ધારાસભ્ય સહિત ના રાજકીય, સામાજિક...

પાટણ એપીએમસી હોલ ખાતે તા. ૨૨ જુને IAS/UPSC નો ફ્રી માર્ગદર્શન સેમિનાર યોજાશે…

ચહલ એકેડેમી અમદાવાદ અ‍ને ઓટુ એજ્યુકેશન પાટણના સંયુક્ત ઉપક્રમે...