fbpx

ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ મંત્રી તરીકે ગંગારામભાઈ સોલંકીની પુન : વરણી કરાતા સન્માન કાર્યક્રમ યોજાયો..

Date:

પાટણ તા. 3 પાટણ શહેરના ડૉ. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે રવિવારે પાટણવાડા અધાર વિભાગ વાલ્મિકી સમાજ દ્વારા પૂર્વ પંચાયત મંત્રી અને પૂર્વ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને અનુસૂચિત જાતિ મોરચા ના પ્રદેશ મંત્રી તરીકે ગંગારામભાઈ સોલંકી ની પુનઃ વરણીના ઉપલક્ષ્યમા સન્માન સમારોહ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આયોજિત આ કાર્યક્રમમાં ગંગારામભાઈ સોલંકી પ્રદેશ અનુસુચિત જાતિ મોરચા પ્રદેશમંત્રી તરીકે પુનઃ વરણી થતાં પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ રબારી એ શુભેચ્છા પાઠવી આગામીલોકસભા ની ચુટણીમાં અનુસુચિત જાતિ મોરચાની ભાજપને વિજયી બનાવવા મહત્વની ભૂમિકા રહે અને તેનો યશ ગંગારામભાઈ સોલંકી ને પ્રાપ્ત થાય તેવી અભિલાષા વ્યકત કરી વાલ્મિકી સમાજ ને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. ગંગારામભાઈ સોલંકી ના સન્માન સમારોહ પ્રસંગે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિ મોરચાના આગેવાનો, કાર્યકરો, સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ખાતે ભગવાન પરશુરામજી ની જન્મ જયંતી પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાશે..

પાટણ ખાતે ભગવાન પરશુરામજી ની જન્મ જયંતી પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરાશે.. ~ #369News

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ કરાઈ..

યુનિવર્સિટીની કારોબારી અને સેનેટ સભાની નિયુકતી રદ્દ થઈ.. પાટણ તા....

વડાપ્રધાન ના જન સમથૅન માટે પાટણ ભાજપમહિલા મોરચા દ્રારા મીસ કોલ અભિયાન હાથ ધરાયું..

પાટણ તા. 1ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર...

અંબિકા શાક માર્કેટના શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે લઘુરુદ્ર યજ્ઞ યોજાયો..

અંબિકા શાક માર્કેટના શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે લઘુરુદ્ર યજ્ઞ યોજાયો.. ~ #369News