fbpx

પાટણ પ્રજાપતિ યુથ ક્લબના પૂર્વ પ્રમુખ અને પ્રજાપતિ જ્ઞાતિ સમાજના પૂર્વ કારોબારી સભ્ય ડો. રાજુભાઈ નું હ્રદય રોગના હુમલા નિધન થયું..

Date:

સ્વ.ની અંતિમ યાત્રામા સમાજના આગેવાનો, યુવાનો સહિત પરિવારજનોએ જોડાઈ સ્વ.ના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી..

પાટણ તા.16
પાટણ પ્રજાપતિ યુથ કલબ ના પૂર્વ પ્રમુખ અને પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના પૂર્વ કારોબારી સભ્ય ડો.રાજુ ભાઈ બાલચંદદાસ પ્રજાપતિ નું સોમવારે સવારે હ્રદય રોગના હુમલા મા નિધન થતાં પરિવારજનો સહિત પાટણ પ્રજાપતિ સમાજમાં દુઃખની લાગણી છવાઈ જવા પામી હતી.સ્વ. ની અંતિમ યાત્રા તેઓના ખોખરવાડા સ્થિત રામની શેરી ખાતેના નિવાસ સ્થાને થી નિકળી પદ્મનાભ મુકિધામ ખાતે પહોંચી હતી અને ત્યાં સ્વ.ના નશ્વર દેહ નો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.સ્વ.ડો.રાજુભાઈ ની અંતિમ યાત્રામાં પાટણ પ્રજાપતિ સમાજના આગેવાનો, યુવાનો તેમજ તેમના સગાસંબધીઓ અને સ્નેહીજનોએ ઉપસ્થિત રહી સ્વ. ના આત્માની શાંતિ માટે પ્રાર્થના વ્યકત કરી પરિવારજનોને દિલસોજી પાઠવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

GCAS પોર્ટલ થકી વિધાર્થીઓને ભોગવવી પડતી સમસ્યા ઓને લઈABVP દ્રારા યુનિવર્સિટી ની તાળાબંધી કરાઈ..

શિક્ષણમંત્રી ને ઉદેશી યુનિવર્સિટી કુલપતિને આવેદનપત્ર અપાયુ.. પાટણ તા. 24અખિલ...

સમીના કાઠીના ખેડૂતે થાઈલેન્ડ લીંબુની ખેતી કરીને રૂ.5 લાખથી વધુ ની આવક મેળવી..

સમીના કાઠીના ખેડૂતે થાઈલેન્ડ લીંબુની ખેતી કરીને રૂ.5 લાખથી વધુ ની આવક મેળવી.. ~ #369News

ભારતમાલા રોડ પરથી અધિકારીઓની રહેમ નજર તળે પસાર થતાં હેવી વાહનો…

હાઇવે ઓથોરિટીના નિયમોના લીરેલીરા ઉડતા જોવા મળ્યાં… પાટણ તા. ૨૮પાટણ...

સલામત સવારી એસટી અમારી ના સુત્ર ને ખોટો સાબિત કરતી ધટના માં રાધનપુર એસ ટી ચાલકે જ રાહદારી ને કચડ્યો..

મૃતકની લાશને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવા લારીનો ઉપયોગ કરાતા...