fbpx

નોરતા ધામમાં પ.પુ. દોલતરામ બાપુ અને વિશ્વભારતીજી ના સાનિધ્ય માં ચિ.શકિત બા નો જેમ પ્રસંગ ઉજવાયો..

Date:

પાટણ તા. ૨૧
નોરતા ધામના સંત પરમ પૂજ્ય શ્રી દોલતરામ બાપુ અને પ. પૂ. વિશ્વભારતીજી ના સાનિધ્યમાં ગુરૂવારના પવિત્ર દિવસે તેઓના પુત્રવધુ ચિ.પાયલબા અને સુપુત્ર ચિ.રવિરામ મહારાજની દિકરી ચિ. શક્તિ બા ની જેમ નો પ્રસંગ ગુરૂવારના પવિત્ર દિવસે ભકિત સભર માહોલમાં સગા-સંબંધીઓ અને સ્નેહીજનો સાથે વિશાળ ભકત સમુદાય ની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.આ પવિત્ર જેમ ના પ્રસંગે પ.પૂ.દોલતરામ બાપુ અને પ. પુ. વિશ્વભારતજી સહિત પરિવારજનો દ્વારા ચિ.શકિત બા નું કુમકુમ તિલક સાથે પુજન કરી જેમ ની વિધિ કરી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતાં તો જેમ ના આ ધામિર્ક અને ભક્તિ સભર પ્રસંગે ઉપ સ્થિત સગા-સંબંધીઓ અને સ્નેહીજનો સાથે ભકત સમુદાય દ્વારા પણ ચિ. શકિત બા ને વિવિધ ભેટ સોગાદો અપૅણ કરવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટી ખાતે ૭૮ મા સ્વાતંત્ર્ય પર્વનીકુલપતિ ના અધ્યક્ષ પદે ઉજવણી કરાઈ…

આજે ઈસરોએ અવકાશ ક્ષેત્રે ભારતને ગૌરવ પ્રદાન કર્યુ છે...