fbpx

અજીમણાના કાશી વિશ્વનાથ મહાદેવના શિવલિંગ પર ઉજ્જૈન ના મોઢા આકારના શિવ ઉભરી આવતાં લોકો દશૅન માટે ઉમટ્યા..

Date:

પાટણ તા. 25
સરસ્વતી તાલુકાના અજીમાણા ગામમાં આવેલા પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર માં શુક્રવાર સાંજ્ર દર્શન કરવા માટે ગયેલા શિક્ષક નારણભાઈ સરતાનભાઇ દેસાઈ અને બળદેવભાઈ દેસાઇ ને શિવલિંગ પર ઉજ્જૈન મંદિર માં જોવા મળતો મોઢા નો આકાર દેખાતા તેઓ આશ્ચર્ય ચકિત બન્યાં હતાં અને સાક્ષાત અજીમણાના શિવ મંદિરમાં ઉજ્જૈનના શિવ મંદિર નો ચમત્કાર સજૉયો હોય જે બાબતે શિક્ષક દેસાઈ નારણભાઈ સરતાનભાઇ દ્વારા ગ્રામજનોને જણાવતાં અજીમણા ના સૌ લોકો ગામના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર પરિસર ખાતે ઉમટી પડ્યા હતાં અને શિવ લીગ પર ઉજ્જૈન ના શિવ આકારના મુખ ના દશૅન કરી ધન્યતા અનુભવી હતી..

Share post:

Subscribe

Popular

More like this
Related

૨૯ ઓગસ્ટના રોજ પાટણમાં યોજાનાર મેગા લીગલ સર્વિસ કેમ્પ ના આયોજન માટે બેઠક મળી…

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાટણના સેક્રેટરીએમેગા કેમ્પ આયોજન...

રાધનપુર માંથી વિદેશી દારૂ બીયર કુલ ૨૬૪ નંગ સાથે રાધનપુર પોલીસે બુટલેગર ને ઝડપી લીધો..

કિ.રૂ.૨૮૫૧૨ નો મુદ્દામાલ પોલીસે હસ્તગત કરી કાયૅવાહી હાથ ધરી.. પાટણ...