fbpx

પાટણ શહેરના મહત્વ ના ગણાતા હિગળા ચાચર થી બગવાડા દરવાજા સુધી ના માગૅ ના નવીની કરણ માટે વહીવટી મંજૂરી મળી..

Date:

ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી રૂ. 65.52 લાખ ના ખર્ચે ટૂંક સમયમાં આ માર્ગ નું નવીનીકરણ હાથ ધરાશે..

પાટણ તા. 25
પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ દ્વારા પાટણ શહેરના વિકાસ માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી ઉબડ ખાબડ બનેલ શહેરના હિગળાચાચર થી બગવાડા દરવાજા સુધી નો માગૅ નવીન બને તે માટે તેઓ દ્રારા ગાંધીનગર ખાતે રૂબરૂ અને લેખિતમાં રજુઆત કરી હતી જે રજુઆત ના પગલે ગુરૂવારે શહેરના હિગળાચાચર થી બગવાડા દરવાજા સુધી નો નવીન ડામર રોડ માટે રૂ. 65.52 લાખની ગ્રાન્ટ ફાળવી વહીવટી મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.પાટણ શહેરના મહત્વ ના ગણાતા હિગળા ચાચર થી બગવાડા દરવાજા સુધી ના ઉબડખાબડ બનેલા માગૅ ના નવીનીકરણ માટે મળેલી વહીવટી મંજૂરી બાદ તાત્કાલિક તેની ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરી ચોમાસા પહેલા આ નવીન માગૅ ની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવું પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

બાલીસણા ખાતે નવીન હોમિયોપેથીક દવાખાનું શરૂ કરવા સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન ની રજુઆત..

બાલીસણા ખાતે નવીન હોમિયોપેથીક દવાખાનું શરૂ કરવા સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન ની રજુઆત..

પાટણ પંથકમાં ભુ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરતી ગાંધીનગર વિજિલન્સ ટીમ..

સમીના દાદર ખાતેથી 9 ડમ્પર અને રેતી ખનનની મશીનરી...

G-20 ફાઈનાન્સ ટ્રેટ મિટિંગના પ્રતિનિધિ મંડળે પાટણ પટોળા હાઉસની મુલાકાત લીધી..

પાટણ તા.19G-20 ફાયનાન્સ ટ્રેક મીટીંગનના પ્રતિનિધિ મંડળની બુધવારે ઐતિહાસિક...

પાટણમાં આયોજિત ઇન્ટરનેશનલ શિવ કથાકાર પ.પૂ.ડો.લંકેશ બાપુની શિવકથા ની પોથીયાત્રા ભક્તિ સભર માહોલ માં યજમાન પરિવારોને ત્યાંથી પ્રસ્થાન પામશે..

પાટણમાં આયોજિત ઇન્ટરનેશનલ શિવ કથાકાર પ.પૂ.ડો.લંકેશ બાપુની શિવકથા ની પોથીયાત્રા ભક્તિ સભર માહોલમાં યજમાન પરિવારોને ત્યાંથી પ્રસ્થાન પામશે.. ~ #369News