fbpx

પાટણ શહેરમાં ગણેશ વિસર્જન, ઈદે મિલાદના જુલુસ અને અંબાજી પદયાત્રા સંઘનો ને લઇ શાંતિ સમિતિની બેઠક યોજાઈ..

Date:

પાટણ તા. 20 પાટણ શહેરમાં આગામી દિવસોમાં ગણેશ વિસર્જન તેમજ મુસ્લિમ બિરાદરોના ઈદે મિલાદના નીકળનારા જુલુસ અને ભાદરવીપૂનમે અંબાજી પગપાળા યાત્રા સંઘોને લઇ બુધવારે સાંજે પાટણ બી ડિવિઝન પોલીસ મથકે ડીવાયએસપી પંડ્યા ના અધ્યક્ષ સ્થાને એ. ડિવિઝન પી.આઈ અને બી ડિવિઝન પી.આઈ તેમજ પાટણ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ઉપસ્થિતિમાં કોમી એખલાસ ભર્યા માહોલમાં હિન્દુ મુસ્લિમ આગેવાનોની તેમજ રાજકીય,સામાજિક અગ્રણીઓ સાથે શાંતિ સમિતિ ની બેઠક યોજાઈ હતી.

બી ડિવિઝન પોલીસ મથકે યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં કોમીએખલાસ અને ભાઈચારા વચ્ચે આગામી આવનારા તમામ ધાર્મિક તહેવારોની ઉજવણી સંપન્ન બને તે માટે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ સહિત રાજકીય,સામાજીક આગેવાનોએ અભિલાષા વ્યક્ત કરતા શાંતિ સમિતિમાં ઉપસ્થિત રહેલા ડીવાયએસપી પંડ્યા સહિતના પોલીસ સ્ટાફ અને અન્ય મહાનુભાવો એ હિન્દુ મુસ્લિમ આગેવાનોને તહેવારોની શુભેચ્છા પાઠવી તમામ પ્રકારે સહયોગ આપવા ખાતરી આપી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના કોડધા વાડીલાલ તળાવ માં 70 પ્રજાતિના હજારો યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા..

પાટણ ના કોડધા વાડીલાલ તળાવ માં 70 પ્રજાતિના હજારો યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા.. ~ #369News

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગર લોક સભા બેઠક પરથી નામાંકન પત્ર ભર્યું…

અમિતભાઈ શાહની સાથે ગુજરાતના મુખ્યમંત્રી અને કલસ્ટર ઇન્ચાર્જ કે.સી.પટેલ...

તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે પાટણ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ..

તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે પાટણ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ.. ~ #369News