fbpx

જંગરાલ 108 સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સ મા સફળતાપૂર્વક ડીલેવરી કરાવી..

Date:

પાટણ તા. 27
જંગરાલ 108 ના સ્ટાફે પ્રસવ વેદના ભોગવતી મહિલાની એમ્બ્યુલન્સ મા જ ડિલિવરી કરાવી માતા અને બાળકને નવજીવન બક્ષતા પરિવારજનોએ 108 સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ ના કોટાવડ ગામના સોનલબેન ને પ્રસ્તુતિ ની પીડા થતા પરિવારજનોએ 108 ને કોલ કરતાં અને આ કોલ જગરાલ 108 ને મળતા 108 પાઈલોટ વિનોદભાઈ રાઠોડ અનેઈએમટી નિકીતાબેન ચૌધરીએ કોટાવડ પહોંચી પ્રસવ વેદના ભોગવતી સોનલબેનને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ પ્રસવ વેદના અસહ્યં બનતાં ઈએમટી નિકીતા બેન ચૌધરી દ્વારા મહિલાની રસ્તામાં જ સફળા ડીલેવરી કરાવી હતી પરંતુ ડિલિવરી દરમ્યાન બાળકની ઓડ ગળામાં વીંટળાયેલી હોય બાળક ને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય ઈએમટી એ પોતાના રોજના કામ ની કાયૅ પધ્ધતિથી હેમખેમ જોખમ માથી સેફ ડીલેવરી કરાવી માતા અને બાળકને નવજીવન બક્ષતા પરિવારજનોએ 108 ના ઈએમટી અને પાયલોટ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

સિધ્ધપુર ના શ્રી અરવડેશ્વર મહાદેવ મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિ સભર માહોલમાં સંપન્ન…

સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનોએ પૂજા-અર્ચન અને દર્શનનો લાભ...

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ખાતે આયોજિત ધાર્મિક ઉત્સવ મા ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી..

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ખાતે આયોજિત ધાર્મિક ઉત્સવ મા ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી.. ~ #369News

પાટણ તાલુકા સંકલન વ ફરિયાદ સમિતિની અધિકારીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી…

અરજદારોના વિવિધ પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા જેતે વિભાગના અધિકારીઓ...