fbpx

અયોધ્યા ઉત્સવને લઈને પાટણ સાંસદે પદ્મનાભ મંદિર સંકુલમાં આવેલ રામજી મંદિરની સફાઈ કરી..

Date:

પાટણ તા. ૧૯
આગામી તા. 22 મી જાન્યુઆરી ના રોજ અયોધ્યામાં આયોજિત ભગવાન શ્રી રામચંદ્રજી ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઇ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતના તમામ ધામિર્ક સ્થાનકોને સ્વચ્છ બનાવવા કરેલ આહવાન ને પાટણ સાંસદ ભરતસિંહજી ડાભી એ સહષૅ સ્વીકારી શુક્રવારે પાટણ પ્રજાપતિ સમાજ ના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભ મંદિર સંકુલમાં આવેલ ભગવાન શ્રી રામચંદ્રજી ના મંદિર પરિસરની સ્વચ્છતા કરી ધન્યતા અનુભવી હતી.

પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાયૅકરો અને પદ્મનાભ મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ તેમજ પ્રજાપતિ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

પાટણ સાંસદ દ્વારા ભગવાન રામચંદ્રજીના મંદિરની સફાઈ બાદ ભગવાન શ્રી પદ્મનાભજી ની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુરની બનાસ બેંક માં પગાર લેવા જનતાને ધરમ ધક્કા…

પશુ પાલકો નાં બનાસ બેંકમાં ખાતા હોવાથી પગાર લેવા...

છેતરપીંડીના બે ગુન્હાઓમાં છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો આરોપીસિધ્ધપુર પોલીસ ના હાથે ઝડપાયો..

પાટણ તા. ૧૮આઇ.જી.પી.ચિરાગ કોરડીયા,પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા...