fbpx

પાટણ કલેક્ટર સહિતના અધિકારીઓએ આતંકવાદ વિરોધી દિવસનિમિત્તે શપથ ગ્રહણ કયૉ.

Date:

પાટણ તા. ૨૧
દર વર્ષે તા. 21 મેના રોજ, ભારત રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ ઉજવે છે. આ દિવસ આતંકવાદના જોખમો અને આ વૈશ્વિક ખતરા સામે લડવામાં એકતાના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત છે. તેથી આ દિવસે રાજ્યની તમામ કચેરીઓમાં શપથ ગ્રહણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે પાટણ કલેકટર કચેરી હેઠળની કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રમાં સામાજિક સદ્ભાવ, શાંતિ અને સલામતી જાળવી રાખવા માટે અને તેમાં યોગદાન આપવા માટે સત્યનિષ્ઠા સાથે શપથ ગ્રહણ કરવા માં આવ્યાં હતા. જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનનાં અધ્યક્ષ સ્થાને તમામ અધિકારીઓ અને કર્મ ચારીઓએ આતંકવાદનો વિરોધ કરવાં અંગે શપથ ગ્રહણ કર્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાષ્ટ્રીય પલ્સ પોલીયો અભિયાનના પ્રારંભ પ્રસંગે 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો રસી ની બે બુંદ પીવડાવાઈ…

જિલ્લા પંચાયત પ્રમુખ, પાટણ નગરપાલિકા પ્રમુખ સહિત આરોગ્ય વિભાગના...

પાટણના મિલકત ધારકો એડવાન્સ વેરો ભરવા માટે જાગૃત બન્યા..

પાટણના મિલકત ધારકો એડવાન્સ વેરો ભરવા માટે જાગૃત બન્યા.. ~ #369News

સ્વચ્છ ભારત અભિયાનને સાચા અર્થમાં સાર્થક કરતું પાટણ જિલ્લાનું જાફરીપુરા ગામ..

સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-2023-રાષ્ટ્રીય પ્રતિયોગીતામાં જાફરીપુરા ગામની રાજ્યની મોડેલ ગ્રામ...