fbpx

ચાણસ્મા હોમગાર્ડઝ સભ્ય ના અવસાન બદલહોમગાર્ડઝ કલ્યાણ નિધિ માથી રૂ.૧.૫૫ લાખનો ચેક સભ્ય પરિવાર ને અપૅણ કરાયો..

Date:

પાટણ તા. ૨૪
ચાણસ્મા હોમગાર્ડઝ યુનિટ ના હોમગાર્ડ સભ્ય સ્વ.મહેન્દ્રભાઈ નાગરભાઈ સોલંકી નુ સામાન્ય સંજોગો માં અવસાન થતાં હોમગાર્ડઝ કલ્યાણ નિધિમાંથી અવસાન સહાય મંજૂર થતાં રૂ.૧,૫૦,૦૦૦ તથા મરણો ત્તર સહાય રૂપિયા ૫૦૦૦ મળી કુલ રૂ. ૧.૫૫.૦૦૦ (એક લાખ પંચાવન હજાર) નો ચેક શુક્રવારે તેમના ધર્મ પત્ની ગં.સ્વ ભગવતીબેન મહેન્દ્રભાઈ સોલંકી ને જિલ્લા કમાન્ડન ના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હેડ ક્લાર્ક તથા ચાણસ્મા હોમગાર્ડઝ યુનિટ ના ઓફીસર કમાન્ડીંગ તથા જિલ્લા કચેરી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના કલ્યાણેશ્વર મહાદેવ ની પોળમાં શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મંદિર નો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો..

બે દિવસીય આયોજિત પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક...

ભારતમાલા રોડ પરથી અધિકારીઓની રહેમ નજર તળે પસાર થતાં હેવી વાહનો…

હાઇવે ઓથોરિટીના નિયમોના લીરેલીરા ઉડતા જોવા મળ્યાં… પાટણ તા. ૨૮પાટણ...