fbpx

સરકારી વકીલ ની પ્રાર્થના સભામાં વિધાનસભા અધ્યક્ષે ઉપસ્થિત રહી શ્રધ્ધા સુમન સમર્પિત કરી પરિવારને સાંત્વના પાઠવી.

Date:

પાટણ તા. ૨૬
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામનાં વતની અને હાલ પાટણ રહેતા ચાણસ્મા સિવિલ કોર્ટના ભુતપૂર્વ સરકારી વકીલ જનકભાઈ વ્યાસ નું ટુંક માંદગી બાદ અવસાન થતાં તેમનાં માદરે વતન ચંદ્ધુમણા ખાતે આયોજિત પ્રાર્થના સભામાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ ખાસ ઉપસ્થિત રહી શ્રધ્ધા સુમન સમર્પિત કરી સ્વર્ગસ્થના પરિવારજનો સાંત્વના પાઠવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

બિપરજોયની આફત સામે જિલ્લા વહીવટીતંત્રઅડીખમ તૈયારીઓ..

આગાહી ના પગલે 13,200 મીઠાના અગરીયાઓને સ્થળાંતરીત કરાયા.. આફતને ધ્યાનમાં...