fbpx

ચાણસ્મા ગોગા બાપાને આમ્ર મનોરથ 101 કિલો કેસર કેરીનો ભોગ ધરાવાયો…

Date:

પાટણ તા. ૨૯
ચાણસ્માના જૂના રબારી વાસમાં આવેલા 5200 વર્ષ પ્રાચીન શેષનારાયણ ગોગા મહારાજના મંદિરે મંગળવારે પાંચમ નિમિત્તે ઉનાળાની ઋતુમાં શીતળતા પ્રદાન કરતી કેરીનો મનોરથ કરાયો હતો. જાણીતા સમાજ સેવક સ્વ.અમથાભાઈ જોરા ભાઈ દેસાઈ પરિવારના ભુવાજી મહેન્દ્રભાઈ દેસાઈ અને પરેશ દેસાઇ દ્વારા ગોગા મહારાજ, ચામુંડા માતાજી અને જેથી સિકોતર માતાજીને 101 કિલો કેસર કેરીનો ભોગ ધરાવાયો હતો. જેના દર્શન અને પ્રસાદનો લાભ લઈ ભક્તો ધન્ય બન્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

બીપરજોય વાવાઝોડાને ધ્યાનમાં રાખી ટાટની પરિક્ષા લેટ લેવા પાટણ ધારાસભ્ય ની માગ..

રાજયના શિક્ષણમંત્રી ને પત્ર લખી ધારાસભ્ય દ્રારા રજુઆત કરવામાં...

પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત ચાણસ્મા રેલ્વે નાળાની સાફ – સફાઈ કરવામાં આવી..

પાટણ તા. ૧૦પાટણમાં સંભવિત પુર-વાવાઝોડા અને વરસાદને ધ્યાનમાં રાખીને...