fbpx

અઘાર ખાતે પ્રધાનમંત્રી ની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં લખપતિ કાર્યક્રમ યોજાયો.

Date:

પાટણ તા. ૨૫
રવિવારે સરસ્વતી તાલુકાના અઘાર ખાતે પ્રધાન મંત્રી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં લખપતિ દીદી કાર્યક્રમ નિહાળવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ નિહાળવા તાલુકા પંચાયતના પ્રમુખ, મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી, ટી. એલ.એમ. અધિકારી, તાલુકા પંચાયત સદસ્યો, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, એ. પી. એમ ટી, સરપંચ સહિત મોટી સંખ્યામાં, ગ્રામજનો અને ગામની સખી મંડળની બહેનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને નિહાળ્યો હતો.આ કાર્યક્રમ પ્રસંગે હાજર વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર બહેનોને ઉપસ્થિત મહાનુભાવો ના વરદ હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જનતા હોસ્પિટલ સામે માનવતાની દિવાલ પાસેથી બીનવારસી ભિક્ષુકની લાશ મળી…

પાટણ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા બીનવારસી ભિક્ષુકની લાશને...