fbpx

Tag: jagannath

Browse our exclusive articles!

પાટણમાં અષાઢી બીજ ના પવિત્ર દિવસે ચાંદી મઢીત ત્રણ રથોમાં ભગવાન બિરાજમાન બની ભક્તોને દર્શન આપવા નગરચયૉ એ નીકળશે…

142 મી રથયાત્રા ને લઈને જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ દ્વારા વિવિધ ધાર્મિક ઉત્સવો અને કાર્યક્રમો કરાશે.. 142 મી રથયાત્રા ની રૂપરેખા આપવા પાટણના...

ગુજરાતમાં સૌ પ્રથમ પાટણ માં કાલિગાશૈલી નું ભગવાન જગન્નાથ નું મંદિર મકરાના માર્બલ માંથી નિમૉણ કરાશે…

પાટણ શહેરમાં ઓરિસ્સાના જગન્નાથપુરીના મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ જેવું જ મંદિર નિમૉણ થશે.. પાટણ તા. ૧પાટણ શહેરમાં ઓરિસ્સાના જગન્નાથપુરીના મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ જેવું જ કાલિગાશૈલી નું...

પાટણ શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે એકાદશીના પવિત્ર દિવસે ભગવાન સન્મુખ 125 કિલો કેરીનો મનોરથ યોજાયો..

કેરી મનોરથના દર્શનાર્થે વહેલી સવારથી જ જગન્નાથ ભક્તો મંદિર પરિસર ખાતે ઉમટયા.. પાટણ તા. ૧૮પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિર પરિસર...

રથયાત્રા ના મીડિયા ઇન્ચાર્જ યશપાલ સ્વામીના વરદ હસ્તે મહાનુભાવો ને સન્માનિત કરાયા..

પ. પૂ. વાગિશ કુમારે પત્રકાર ક્ષેત્રમાં સારી કામગીરી કરવા બદલ યશપાલ સ્વામી ને આશીર્વાદ પાઠવ્યા.. પાટણ તા. 23ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના પાટણ જિલ્લાના પ્રમુખ અને...

અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની ૧૪૬ મી રથયાત્રામા હેમ.ઉ.ગુ.યુનિ.ના ABVP છાત્ર સંગઠનના વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ ફોર સેવા પ્રકલ્પમા સ્વચ્છતા સેવા યજ્ઞમાં જોડાયા..

પાટણ તા. 21સમગ્ર ભારતની બીજા નંબરની અને ગુજરાતની પ્રથમ ક્રમાંકની ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રા અમદાવાદ ખાતે સંપન્ન થઈ. હૈયે હૈયુ ભિસાય તેવી જનમેદનીમાં નગરના...

Popular

પાટણના ભક્તોએ રામદેવપીર મંદિરે નોમ ના નેજા ચઢાવી ધન્યતા અનુભવી..

પાટણ તા. ૧૨પાટણ શહેર સહિત જિલ્લાના રામદેવપીર મંદિરે ભક્તો...

Subscribe

spot_imgspot_img