fbpx

ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા આદિવાડા ખાતે કેન્સર નિદાન કેમ્પ યોજાયો.

Date:

પાટણ તા. 28
ગુજરાત કેન્સર સોસાયટી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ના રિટાયડૅ ડે. ડાયરેક્ટર કેન્સર સ્પેશિયાલિસ્ટ ડો. ગીતાબેન જોશી ની ટીમ દ્વારા માનવ કલ્યાણ ટ્રસ્ટ ના સહયોગથી આદિવાડા ખાતે કેન્સર નિદાન કેમ્પ નું આયોજન કરી ગ્રામજનો ને કેન્સર પ્રત્યે જાગરૂકતા કેળવવા ના કાર્યક્રમ ની સાથે તમામ ની તપાસ કરી જરુરિયાત મુજબ ની મહિલાઓ ને સ્થળ તપાસ ની સુવિધા પણ પુરી પાડવામાં આવી હતી.

માનવ કલ્યાણ ટ્રસ્ટ ના ટ્રસ્ટી એવા આદિવાડા ના વતની લલ્લુભાઈ દેસાઇ , બેચરાજી તાલુકા ભાજપ પ્રમુખ કેશુભાઈ પ્રજાપતિ , આદિવાડા ના વતની અને પાટણ ફિઝીશિયન ડો.કાનજીભાઈ રબારી, આદિવાડા ના વતની અને પાટણ સ્થિત લેબોરેટરી ધરાવતા રોટરી કલબ ના બાબુભાઈ પ્રજાપતિ , રામભાઇ પટેલ, તેજ઼ાભાઇ દેસાઇ, રમેશભાઈ પટેલ , હંસાબેન જોશી,નિવૃત ડે. ડાયરેકટર ઇસરો,પ્રાથમિક શાળા આચાર્ય ગોસ્વામી સહીત મહાનુભાવોની ઉપસ્થિતિ માં આ સેવાકીય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટી માપોલેન્ડ થી ઇન્ટનૅશીપ કરવા આવેલી બે વિધાર્થીનીઓને સર્ટીફીકેટ આપી હુંફાળું વિદાયમાન અપાયું

પાટણ તા. 5 પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પોલેન્ડથી...

યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ભવનમાં આગ લાગી હોવાની મોક ડ્રીલ યોજાઇ..

યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ભવનમાં આગ લાગી હોવાની મોક ડ્રીલ યોજાઇ.. ~ #369News

પાટણમાં તાજીયા જૂલુસના માર્ગ પરના ખાડાઓનુ પુરાણ કરી સફાઇ કરવા પાલિકા તંત્ર ને રજૂઆત..

પાટણ તા. 27 પાટણ શહેરમાં આગામી દિવસોમાં મુસ્લિમ ધર્મના...