fbpx

બીપરજોય વાવાઝોડાને ધ્યાનમાં રાખી ટાટની પરિક્ષા લેટ લેવા પાટણ ધારાસભ્ય ની માગ..

Date:

રાજયના શિક્ષણમંત્રી ને પત્ર લખી ધારાસભ્ય દ્રારા રજુઆત કરવામાં આવી..

પાટણ તા. 14
રાજ્ય સરકાર દ્વારા ટેટની પરિક્ષા તા ૪/૫/૨૦૨૩ ના રોજ લેવાયેલ હતી તેનું પરિણામ આજે જાહેર કરવામાં આવેલ છે.આ પરીક્ષામાં જે ઉમેદવારો પાસ થયેલ ઉમેદવારો ની મુખ્યલેખિત પરિક્ષા તા.૧૮/૬/૨૩ રવીવારના રોજ લેવાનાર છે પરંતુ રાજ્યની અંદર ભયંકર બીપરજોય વાવાઝોડાની અસર હોઈ વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવેલ છે.અને વિદ્યાર્થીઓ પરીક્ષા માં હાજરી આપી શકે તેમ નથી તો તાત્કાલિક આ પરિક્ષા વાવાઝોડા પછી લેવાય તેવી યોગ્ય જાહેર વ્યવસ્થા કરવાની માગ સાથે પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલ દ્રારા રાજયના શિક્ષણમંત્રી ને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

વિ.હિ.પ અને બજરંગદળ પાટણ જિલ્લા દ્વારા ધામિર્ક વૃજમંડળ યાત્રા પર થયેલા હુમલાને વખોડયો..

બગવાડા દરવાજા ખાતે આતંકીઓ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી પુતળા દહન...

બિપોરજોય વાવાઝોડાના પગલે પાટણ જિલ્લામાં અગમ ચેતી ના પગલારૂપે 2788 લોકોનું સ્થાળાંતર કરાયું..

પાટણ તા.16રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની એન્ટ્રી થઈ ચુકી છે. કચ્છ...

પાટણ દેશી લોહાણા મહાજન દ્વારા શ્રી દરિયા લાલ મહારાજની જન્મ જયંતી પર્વની ઉજવણી કરાઈ..

પાટણ દેશી લોહાણા મહાજન દ્વારા શ્રી દરિયા લાલ મહારાજની જન્મ જયંતી પર્વની ઉજવણી કરાઈ.. ~ #369News

પાટણમાં શૌયૅ સંધ્યાના કાર્યક્રમ મા દેશભક્તિ ગીત અને નૃત્યદ્વારા સ્વાગત કરનાર તપોવન શાળાનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયુ..

પાટણમાં શૌયૅ સંધ્યાના કાર્યક્રમ મા દેશભક્તિ ગીત અને નૃત્યદ્વારા સ્વાગત કરનાર તપોવન શાળાનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયુ.. ~ #369News