fbpx

પાટણ ઘી બજારના અગ્રણી વેપારી અને મોઢ મોદી સમાજ ના આગેવાન સુરેશભાઈ ઘીવાળા નું ટુકી માંદગી બાદ નિધન થતાં શોક છવાયો..

Date:

સ્વ. ની અંતિમયાત્રા મા સમાજના આગેવાનો,વેપારીઓ સહિત પ્રબુધ્ધ નગરજનોએ જોડાઈ શ્રધ્ધા સુમન સમપિર્ત કયૉ..

પાટણ તા.25 પાટણ ધી બજાર ના અગ્રણી વેપારી અને પાટણ મોઢ મોદી સમાજના આગેવાન સહિત સમાજની અનેકવિધ સેવાકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થા ઓ સાથે સંકળાયેલા સુરેશભાઈ ધીવાળા નું પવિત્ર અધિક માસ ના મંગળવારના રોજ ટુકી માંદગી બાદ અવસાન થતાં પરિવારજનો સહિત સમગ્ર મોઢ મોદી સમાજ અને ત્રણ દરવાજા ધી બજાર ના વેપારીઓમાં દુ:ખની કાલિમા છવાઈ જવા પામી હતી. સ્વ. ની અંતિમયાત્રા મા પાટણ મોઢ મોદી સમાજના આગેવાન,ત્રણ દરવાજા ઘી બજારના વેપારી ઓ, રાજકીય સામાજિક આગેવાનો સહિત પાટણના પ્રબુધ્ધ નગરજનોએ જોડાઈ સ્વ. ના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી પરિવારજ નોને સાંત્વના પાઠવી હતી. પાટણ ધી બજાર ના વેપારીઓએ સ્વ.સુરેશભાઈ ધીવાળા ના નિધન ને લઇ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને શ્રધ્ધા સુમન સમપિર્ત કયૉ હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

ગુજરાતી સંસ્કૃતિ ને ઉજાગર કરતો ગીતોનો સંગીતમય કાર્યક્રમ યોજાયો ..

પાટણ તા. ૫હાલો ગુજરાતી ગીતોનો જલસો કાર્યક્રમ પાટણ એ.પી.એમ.સી....

જામનગર: અઢી વર્ષની માસૂમ બાળકી રમતા-રમતા 35થી 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, રેસ્ક્યૂ ટીમે ઓપરેશન હાથ ધર્યું

જામનગર: અઢી વર્ષની માસૂમ બાળકી રમતા-રમતા 35થી 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, રેસ્ક્યૂ ટીમે ઓપરેશન હાથ ધર્યું ~ #369News

સાતલપુર ગ્રામ પંચાયત કચેરીના પાછળ બંધ ધરને તસ્કરોએ નિશાન બનાવી રૂ.3 લાખની માલમતા ઉઠાવી ગયા..

ગ્રામ પંચાયત દ્વારા લગાવેલા સીસીટીવી કેમેરાઓ ના કૂટેજો સ્પષ્ટ...

સોનારડા ગામે રત્નશેખર સૂરીશ્વરજી મહારાજાના 60 માં જન્મદિને પૂજન- હવન સહિતના ધાર્મિક ઉત્સવ ઉજવાયા..

સોનારડા ગામે રત્નશેખર સૂરીશ્વરજી મહારાજાના 60 માં જન્મદિને પૂજન- હવન સહિતના ધાર્મિક ઉત્સવ ઉજવાયા.. ~ #369News