fbpx

શ્રી સરસ્વતી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિતઉડાન વિદ્યાલયના વિધાર્થીઓએ સમૂહમાં હનુમાન ચાલીસા નું પઠન કયુઁ..

Date:

પાટણ તા. 6 પાટણ-સિધ્ધપુર હાઇવે પર આવેલા રૂની ખાતેની શ્રી સરસ્વતી એજયુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ઉડાન વિદ્યાલયના જુનિયર કેજી, સિનિયર કેજી તેમજ ધોરણ 1 થી 8 ના 400 થી વધુવિદ્યાર્થીઓ સહિત સમગ્ર સ્ટાફ પરિવારે શનિવારના રોજ વિદ્યાલય કેમ્પસ ખાતે સમૂહમાં શ્રી હનુમાન ચાલીસા પાઠનું પઠન કરી સમગ્ર વાતાવરણને ભગવાન શ્રી હનુમાનજી મય બનાવ્યું હતું.

ઉડાન વિદ્યાલય ખાતે શનિવારે હનુમાનજીના પવિત્ર દિવસે આયોજિત કરાયેલા આ સમૂહ હનુમાન ચાલીસા પાઠના પઠનનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં નાનપણથી જ શ્રી હનુમાનજી મહારાજ વિશે ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવાનો રહેલ હોવાનું શાળાના સંચાલક ચેતનભાઇ બારોટ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સંખારી ખાતે આયોજિત સ્વરોજ ગાર તાલીમ શિબિર નો સમાપન સમારોહ યોજાયો..

પાટણ તા. ૧૫સ્વરોજગાર તાલીમ શિબિર અંતગતૅ પાટણ તાલુકાના સંખારી...

7:00 થી 15:00 કલાક સુધી થયેલા મતદાનની ટકાવારી

11:- વડગામ :- 53.64% 15:- કાંકરેજ:- 44.09% 16 :- રાધનપુર :-...

ઓવર બ્રિજ ની ચાલતી કામગીરીને લઈને ડાયવર્ઝન અપાયેલા માર્ગ પર પસાર થતા ભારે વાહનોના કારણે માર્ગો પોલા બનતાં વાહનો ફસાવાની સમસ્યાઓ સજૉય…

ઓવર બ્રિજ ની ચાલતી કામગીરીને લઈને ડાયવર્ઝન અપાયેલા માર્ગ પર પસાર થતા ભારે વાહનોના કારણે માર્ગો પોલા બનતાં વાહનો ફસાવાની સમસ્યાઓ સજૉય… ~ #369News