fbpx

ભાદરવી પુનમ ના મેળાને ધ્યાનમાં રાખીને અંબાજી તરફના પાટણ સિધ્ધપુર માગૅ પરના ઝાડી ઝાંખરા દુર કરાય..

Date:

પાટણ તા.14 આગામી ભાદરવી પૂનમે અંબાજી ખાતે ભરાનાર ભાદરવી મેળા અંતર્ગત પગપાળા જતા યાત્રિકો માટે પાટણ થી સિધ્ધપુર હાઈવે પર રોડની બંન્ને સાઈડ મા બાવળ કટીંગ તથા સાફ સફાઈ કરાવવા બાબત ની પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્રારા તંત્ર ને લેખિત રજુઆત કરવામાં આવી હતી

જે રજુઆત ને ધ્યાને લઈ પાટણ કાર્યપાલક ઈજનેર માર્ગ મકાન વિભાગ ગુજરાત રાજ્ય દ્રારા પાટણ સિધ્ધપુર માગૅ પર ઉગી નિકળેલા બાવળોની ઝાડી ઝાંખરા જેસીબી મશીન ની મદદથી દુર કરવા માટે ની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારે જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની તપોવન સ્કૂલ ખાતે પાંચ દિવસ માટે વિઘ્નહર્તા દેવની સ્થાપના કરાઈ..

શાળા સંચાલક સહિત સમગ્ર સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓએ વિઘ્નહર્તા...

રાધનપુર પોલીસની આડેધડ વાહનો પાર્ક કરતા વાહન ચાલકો સામે લાલ આંખ..

રાધનપુર પોલીસની આડેધડ વાહનો પાર્ક કરતા વાહન ચાલકો સામે લાલ આંખ.. ~ #369News

પાટણ સરકારી ઈજનેરી કોલેજ ખાતે ફાઈનલ યરના વિધાર્થીઓ માટે પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો..

પાટણ તા. 28પાટણ જિલ્લાની સરકારી તેમજ ગ્રાન્ટ ઈન કોલેજો...