fbpx

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ૭૯ વિદ્યાર્થીઓમાંથી ૫૪ વિદ્યાર્થીઓ શોધ ફિલોશીપ માટે પસંદગી પામ્યા..

Date:

પાટણ તા. 11
તા.૯ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ વર્ષ ૨૦૨૨ માં આવેલ જાહેરાત અન્વયે કરેલ “શોધ ફેલોશિપ” અંગે નું પરિણામ કે.સી.જી, અમદાવાદ તરફ થી જાહેર કરવામાં આવ્યું છે.જેમાં હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટી માંથી કુલ ૭૯ વિદ્યાર્થીઓએ અરજી કરેલ, તે પૈકી ૫૪ વિદ્યાર્થીઓ શોધ ફેલોશિપ માટે પસંદગી પામ્યા છે. પસંદગી પામનાર દરેક વિદ્યાર્થીઓને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કાર્યકારી કુલપતિ ડો.રોહિતભાઇ દેસાઈ,કા. કુલ સચિવ ડો. કે. કે. પટેલ સહિત યુનિવર્સિટી પરિવાર દ્રારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની પીપલાણા શાળામાં ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કેનાલમાં મોતની છલાંગ લગાવી..

પોલીસે મોતનું કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા.. પાટણ તા....

પાટણ જીલ્લા બિલ્ડર એસોસિએશને કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની શુભેચ્છા મુલાકાત લીધી..

પાટણ તા.2સિદ્ધપુરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે વરાયેલા...