fbpx

પાટણના શ્રી બાળા બહુચર માતાજીના મંદિરે મહા સુદ પૂનમે માતાજીની અસવારી નીકળી..

Date:

પાટણ તા. ૨૫
પાટણ શહેરના સિધ્ધિ સરોવર સમીપ આવેલ શ્રી બાળા બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે શનિવાર ને મહા સુદ પૂનમના પવિત્ર દિવસે માતાજીની ભવ્ય અસવારી નીકળી હતી.શ્રી બાળા બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે થી નીકળેલી આ અસવારી ના યજમાન પદ નો લ્હાવો પાટણ ના ગીતાબેન કનૈયા લાલ મોદી પરિવારના ગૌરવભાઈ મોદી અને તેમના ધર્મપત્નીએ લીધો હતો.

શ્રી બાળા બહુચર માતાજીની મહા સુદ પૂનમના પવિત્ર દિવસે નીકળેલી અસવારીના દર્શન પ્રસાદનો લાભ લેવા માટે પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજના પરિવારજનો સાથે શ્રી બાળા બહુચર માતા મંદિર ટ્રસ્ટ પરિવારે ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

રાજયના ગૃહ વિભાગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં અને DYSP કચેરી માં સોલાર સિસ્ટમ કાયૅરત કરી..

રાજયના ગૃહ વિભાગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં અને DYSP કચેરી માં સોલાર સિસ્ટમ કાયૅરત કરી.. ~ #369News

પાટણમાં જરૂરિયાતમંદ બાળકો માટે મેડિકલ કેમ્પ યોજાયો..

શહેરની ગાંધી સુંદર લાલ શાળામાં અભ્યાસ કરતા બાળકોની સ્વાસ્થ્યની...

પાટણ જિલ્લાની 472 શાળાઓમાં શૈક્ષણિક સિધ્ધિ સર્વેક્ષણ કામગીરી તા. 3 નવેમ્બર થી હાથ ધરાશે..

પાટણ તા. 2રાજ્ય શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ 2023 અંતર્ગત પાટણ...

માતૃશ્રાધ્ધનું આસ્થા સ્થળ એવા સિધ્ધપુર ખાતે બે દિવસીય માતૃ વંદના ઉત્સવ 2023 નો પ્રારંભ.

ગાયક કલાકાર પ્રહાર વોરાનાં તાલે ઝૂમી ઉઠ્યું સિદ્ધપુર શહેર.. પાટણ...