fbpx

ડો. આંબેડકરજી ના 133 મા જન્મ જયંતી પ્રસંગે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પુષ્પાંજલિ અર્પિત કરાઈ..

Date:

પાટણ તા.15
બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની તા. 14 એપ્રિલના રોજ 133 મી જન્મ જયંતી પ્રસંગે પાટણ શહેરના બગવાડા સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને વિવિધ રાજકીય પાર્ટીઓ સહિત વિવિધ સંસ્થાઓ અને ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા પણ માલ્યાપણૅ કરી શ્રધ્ધા સુમન સમપિર્ત કરવામાં આવ્યાં હતાં.

ડોક્ટર આંબેડકર જીના 133 માં જન્મ જયંતી નિમિત્તે બગવાડા દરવાજા ખાતે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આયોજિત કરાયેલા પુષ્પાંજલિ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેલા કાર્યકર્તાઓ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર અમર રહો ના બુલંદ નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

ડોક્ટર આંબેડકરજી ના જન્મદિન જયંતિ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના આગેવાનો, કાર્યકરો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને ડો. આંબેડકર જી ની પ્રતિમાને માલ્યાપણૅ કરી શ્રદ્ધા સુમન સમર્પિત કર્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

રણુંજ હાઇસ્કુલ ખાતે વન વિભાગ પાટણ દ્વારાતાલુકા કક્ષાની ઉજવણી કરાઈ..

રણુંજ હાઇસ્કુલ ખાતે વન વિભાગ પાટણ દ્વારાતાલુકા કક્ષાની ઉજવણી કરાઈ.. ~ #369News

અઘાર ખાતે પ્રધાનમંત્રી ની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં લખપતિ કાર્યક્રમ યોજાયો.

કાર્યક્રમમાં ઉપસ્થિત અને વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર બહેનોને પ્રમાણપત્ર...

પાટણ સાયન્સ સેન્ટર ખાતે ઊર્જા સંરક્ષણ પર વર્કશોપ યોજાયો…

પાટણ તા. ૫પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ઊર્જા સંરક્ષણ...

પાટણમાં જરૂરિયાતમંદ બાળકો માટે મેડિકલ કેમ્પ યોજાયો..

શહેરની ગાંધી સુંદર લાલ શાળામાં અભ્યાસ કરતા બાળકોની સ્વાસ્થ્યની...