fbpx

પાટણ ઝીણીપોળ ખાતેના રામજી મંદિરે રામનવમી પવૅ ની ઉજવણી કરાઇ.

Date:

પાટણ તા. ૧૭
પાટણ શહેરના ઝીણીપોળમાં આવેલ રામજી મંદિર ખાતે ભકિતમય માહોલ માં રામનવમી પવૅ ની ઉજવણી કરાઈ હતી. જેમાં રામ નવમી નિમીતે મંદિરમાં સત્યનારાયણ ભગવાનની કથા યજમાન અરવિંદ કુમાર મેલાભાઈ પરિવાર દ્ધારા કરવામાં આવી હતી.મંદિર ના પુજારી કેતનભાઈ દવે દ્વારા સત્યનારાયણ ભગવાન કથા નું રસપાન કરાવવામાં આવ્યું હતું. 12 વાગે ભગવાન શ્રી રામ ના જન્મોત્સવ ની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવતા મોટી સંખ્યામાં રામ ભકતોએ ઉપસ્થિત રહી ભગવાન ના દશૅન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર ના રાજ માર્ગો પર ત્રણકિલો મીટર લાંબી શ્રી દેવકહાર ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની શોભાયાત્રા નીકળી..

પાટણ શહેર ના રાજ માર્ગો પર ત્રણકિલો મીટર લાંબી શ્રી દેવકહાર ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની શોભાયાત્રા નીકળી.. ~ #369News

પાટણના મહેમદપુર માં ચાર દીકરીઓએ માતાને કાંધ અને મુખાગ્નિ આપી પુત્ર ધર્મ નિભાવ્યો…

મહેમદપુર ની દીકરીઓએ સાબિત કર્યુ દીકરા- દીકરી એકસમાન… અંતિમવિધિ સમયે...

પાટણ પાલિકા દ્વારા ડબ્બે કરાયેલ ઢોરો ની પશુચિકિત્સક દ્રારા તપાસ કરી ટેગ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી.

પાટણ પાલિકા દ્વારા ડબ્બે કરાયેલ ઢોરો ની પશુચિકિત્સક દ્રારા તપાસ કરી ટેગ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી. ~ #369News

પાટણ જિલ્લાની ચોર માર પૂરા ખાતે નવ નિર્માણ પામેલી કેન્દ્રીય વિદ્યાલય શરૂ કરવા માંગ ઉઠી..

સમસ્યા મંચ (સુચિત) ના સંયોજક દ્વારા વડાપ્રધાન,મુખ્યમંત્રી,મંત્રી,સાંસદ, ધારાસભ્ય અને...