fbpx

પાટણ સાંસદ ની શ્રી રોટલીયા હનુમાન મંદિર ખાતે રોટલી અને રોટલા થી તુલા વિધિ કરવામાં આવી…

Date:

પાટણ તા. ૧૫
શ્રી રોટલીયા હનુમંતે ભૂખ ભંજનાય નમઃ “જગત ના પ્રથમ એવા પાટણ ના શ્રી રોટલીયા હનુમાનદાદા મંદિર કે જ્યાં દાદા ને પ્રસાદ તરીકે રોટલી-રોટલો જ ચઢાવવામાં આવે છે. અને એ રોટલી અને રોટલાનો પ્રસાદ અબોલ રખડતા જીવો ને ભોજન પ્રસાદ તરીકે અપૅણ કરવામાં છે.

શનિવારે શ્રી રોટલીયા હનુમાન મંદિરના આધ
સ્થાપક અને પાટણ એ.પી.એમ.સી. નાં ચેરમેન સ્નેહલ ભાઈ પટેલ સહિતના રામભક્તો દ્વારા પાટણ સાંસદ ભરતસિંહ જી ડાભીની રોટલીથી તુલા કરવામાં આવી હતી.

આ પ્રસંગે પાટણ સાંસદના હસ્તે દાદાની મહા આરતી કરાવવાની સાથે શ્રી રોટલીયા હનુમાનદાદા ના સ્થાપક અને એપીએમસી ના ચેરમેન સ્નેહલ ભાઈ પટેલ સહિતના ભકતોએ સાસદ ને શ્રી રોટલીયા હનુમાનદાદા ની પ્રસાદ સ્વરૂપે દાદાની ફોટો પ્રતિમા અપૅણ કરવામાં આવી હતી.

શ્રી રોટલીયા હનુમાનદાદા ના સાનિધ્યમાં પાટણ સાંસદ ભરતસિંહ ડાભીની રોટલી અને રોટલાની તુલા કરાતા તેઓએ પોતાની જાતને ધન્ય ભાગ માની સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી ના સુપુત્ર ચિ. અક્ષય મહેશ્વરી એ વિદેશ માં ડોકટર નો અભ્યાસ પૂર્ણ કર્યો..

પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી ના સુપુત્ર ચિ. અક્ષય મહેશ્વરીએ વિદેશમાં ડોકટર નો અભ્યાસ પૂર્ણ કર્યો.. ~ #369News

પાટણના આર્યવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહિદ દિન નિમિત્તે શહિદોને પ્રાકૃતિક વિરાંજલી સાદર કરાઈ…

દેશના શહિદવીરો ભગતસિંહ,રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધા સુમન સમર્પિત કરાયા.. પાટણ...