પાટણ તા. ૨૧
પાટણની શ્રીમંત ફત્તેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય સંચાલિત સ્વ.ડૉ.સુનિલભાઈ પ્રજાપતિના સ્મરણાર્થે ધોરણ ૯ ની વિદ્યાર્થીનીઓ માટે શહેરની કે.કી.ગલ્સૅ હાઈસ્કૂલ ખાતે નિ:શુલ્ક પ્રશિક્ષણ વગૅ નોશ નિવાર થી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સ્વ.ડૉ.સુનિલભાઈ પ્રજાપતિ મિત્ર મંડળના સૌજન્યથી શુક્રવારના રોજ થી શ્રીમતી કે.કી. સરકારી કન્યા વિદ્યાલય, પાટણ થી પ્રારંભ કરાયેલા પ્રશિક્ષણ વગૅના શુભારંભ સમયે કે.કી.ગલ્સૅ હાઈસ્કૂલ ના આચાર્ય ડો. દિનેશભાઈ પ્રજાપતિ, લાઇબ્રેરીના પ્રમુખ ડો શૈલેષભાઈ સોમપુરા,મંત્રી મહાસુખભાઈ મોદી, સંયોજક કમલેશભાઈ સ્વામી,ડો.વિમલ ખમાર, કેશવલાલ ઠકકર સહિત લાયબ્રેરીના સભ્યો તેમજ સ્વ.ડો. સુનિલ ભાઈ પ્રજાપતિ ના મિત્ર મંડળ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી