fbpx

પાલિકા પ્રમુખ દ્રારા ચાંદી પુરા વાઈરસ ને ધ્યાનમાં રાખીને અગમચેતીના ભાગ રૂપે શહેરમાં ફોગીગ શરૂ કરાયું…

Date:

પાટણ તા. ૧૯
ચાંદીપુરા વાઈરસ ના હાહાકાર ને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકા પ્રમુખ દ્રારા શહેરમાં આ વાઈરસ ની સંક્રમણ ફેલાઈ નહીં તે માટે અગમચેતી ના ભાગરૂપે શહેરના મુખ્ય બજાર માગૅ સહિત મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તાર માં ફોગીગ ની કામગીરી શુક્રવારે સાંજે હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સાથે સાથે પાલિકા પ્રમુખ દ્રારા ચાંદીપુરા વાઈરસથી બચવા શહેરીજનોને સતકૅ રહેવા અપીલ કરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ધિણોજ નજીક ચાલતી બ્રિજની કામગીરી ને લઈ ભારે વાહનો માટે 20 દિવસ માગૅ બંધ કરાયો..

પાટણ જિલ્લા મેજીસ્ટ્રટ દ્રારા જાહેરનામું પ્રસિદ્ધ કરી તેના અમલની...

સાંતલપુરના ગોખાતર ગામડી પ્રા.શાળાના બાળકો ને ગણવેશ વિતરણ સાથે દાતાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો..

ધારાસભ્ય લવિગજી ઠાકોર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.. પાટણ તા. 6...