fbpx

ચાણસ્મા ના પિમ્પલેશ્વર મહાદેવ ખાતે પાઠાત્મક લધુરૂદ્ર યજ્ઞ સાથે જ્ઞાતિ પ્રસાદનું આયોજન કરાયું..

Date:

પાટણ તા. ૩
ચાણસ્મા ખાતે આવેલ શ્રી પિંમ્પલેશ્વર મહાદેવ ખાતે ભૂદેવો દ્વારા પાઠાત્મક લઘુરુદ્ર સાથે જ્ઞાતિ ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું. ચાણસ્મા ખાતે આવેલ શ્રી પિમ્પલેશ્વર મહાદેવ ના મંદિર માં શ્રાવણ સુદ એકમ થી ભાદરવા વદ અમાસ સુધી બે માસ દરમિયાન રોજ જુદા જુદા યજમાનો તરફથી પાઠાત્મક અભિષેક દ્વારા પાઠાત્મક મહારુદ્ર શ્રી ભદ્રેશ ગુરુ ના આચાર્ય પદે ચાલી રહ્યો હતો જેની પૂર્ણાહુતી ના ભાગ રૂપે ભાદરવા વદ સર્વપિતૃ અમાસ ને બુધવાર ના રોજ શ્રી ચાણસ્મા ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ ના સર્વ પિતૃઓ ના સ્મરણાર્થે સ્વ.મફતલાલ લાલશંકર વ્યાસ પરિવાર દ્વારા પાઠાત્મક લઘુરુદ્ર કરવામાં આવ્યો સાથે જ્ઞાતિ ભોજન માં પ્રસાદ લઈ શ્રી પિમ્પલેશ્વર દાદા ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટીના કન્વેશન હોલ ખાતે મુખ્યમંત્રી દ્વારા જિલ્લા સંગઠનના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો..

પાટણ યુનિવર્સિટીના કન્વેશન હોલ ખાતે મુખ્યમંત્રી દ્વારા જિલ્લા સંગઠનના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો.. ~ #369News