fbpx

Tag: #Ahmedabad

Browse our exclusive articles!

અમદાવાદ ગોઝારો અકસ્માત: મોડી રાત્રે જગુઆરે 25 લોકોને કચડી નાખ્યા, 9 લોકોના ઘટનાસ્થળે જ મોત, 16 ઘાયલ

ગુજરાતના અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર એક મોટી દુર્ઘટના બની છે. જેમાં નવ લોકોના મોત થયા છે. આ સિવાય 20 જેટલા લોકો ઘાયલ થયા...

અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની ૧૪૬ મી રથયાત્રામા હેમ.ઉ.ગુ.યુનિ.ના ABVP છાત્ર સંગઠનના વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ ફોર સેવા પ્રકલ્પમા સ્વચ્છતા સેવા યજ્ઞમાં જોડાયા..

પાટણ તા. 21સમગ્ર ભારતની બીજા નંબરની અને ગુજરાતની પ્રથમ ક્રમાંકની ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રા અમદાવાદ ખાતે સંપન્ન થઈ. હૈયે હૈયુ ભિસાય તેવી જનમેદનીમાં નગરના...

બીપોરજોય વાવાઝોડા બાદ શહેર ને સ્વચ્છ બનાવવા આવેલ અમદાવાદ કોર્પોરેશનની કામગીરી સરાહનીય બની.

પાટણ નગરપાલિકા દ્વારા પ્રમાણપત્ર આપી તેઓની કામગીરીને બિરદાવામાં આવી.. પાટણ તા. 21બીપોરજોય વાવાઝોડામાં પાટણ શહેરમાં થયેલ વૃક્ષોને નુકસાન અને તેના કારણે સજૉયેલી ગંદકી ની સમસ્યા...

અમદાવાદ: રથયાત્રા પૂર્વે પીએમ મોદીએ ભગવાન જગન્નાથ માટે દિલ્હીથી મોકલ્યો 6 ટોકરી ભરી આ વિશેષ પ્રસાદ

આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળશે. આ પહેલા પ્રસાશન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. ત્યારે દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

અમદાવાદમાં 28 મી એ IPL ની ફાઈનલ, એ જ દિવસે જ કમોસમી વરસાદ ક્રિકેટ પ્રેમીઓ ની મજા બગાડી શકે છે

અમદાવાદમાં 28મીએ IPLની ફાઈનલ, એ જ દિવસે જ કમોસમી વરસાદ ક્રિકેટ પ્રેમીઓની મજા બગાડી શકે છે ~ #369News

Popular

પાટણના ભક્તોએ રામદેવપીર મંદિરે નોમ ના નેજા ચઢાવી ધન્યતા અનુભવી..

પાટણ તા. ૧૨પાટણ શહેર સહિત જિલ્લાના રામદેવપીર મંદિરે ભક્તો...

Subscribe

spot_imgspot_img