fbpx

Tag: rathyatra

Browse our exclusive articles!

અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની ૧૪૬ મી રથયાત્રામા હેમ.ઉ.ગુ.યુનિ.ના ABVP છાત્ર સંગઠનના વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ ફોર સેવા પ્રકલ્પમા સ્વચ્છતા સેવા યજ્ઞમાં જોડાયા..

પાટણ તા. 21સમગ્ર ભારતની બીજા નંબરની અને ગુજરાતની પ્રથમ ક્રમાંકની ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રા અમદાવાદ ખાતે સંપન્ન થઈ. હૈયે હૈયુ ભિસાય તેવી જનમેદનીમાં નગરના...

અમદાવાદ: રથયાત્રા પૂર્વે પીએમ મોદીએ ભગવાન જગન્નાથ માટે દિલ્હીથી મોકલ્યો 6 ટોકરી ભરી આ વિશેષ પ્રસાદ

આવતીકાલે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળશે. આ પહેલા પ્રસાશન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. ત્યારે દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

ભગવાન જગન્નાથજી ની રથયાત્રામાં વર્ષોથી સેવા આપતા 75 વર્ષથી ઉપરના 15 થી વધુ વડીલોની વડીલ વંદના કરવામાં આવી..

રથયાત્રા પૂર્વે છેલ્લા ઘણા વર્ષોથી મહા આરતી ના યજમાન નો લાભ લેતા હરેશભાઈ જોશી પરિવારનું પણ સન્માન કરાયું.. પાટણ તા. 19ભગવાન જગન્નાથજીની 141મી રથયાત્રાને લઈને...

વર્ષોની પરંપરા અનુસાર ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતે ભગવાન નો મહાભિષેક કરાયો..

ભૂદેવના મંત્રોચ્ચાર વચ્ચે યજમાન પરિવાર દ્વારા અભિષેક સહિત ધાર્મિક વિધિ સંપન્ન કરાવાઈ.. પાટણ તા. 19સમભાવ, સદભાવના અને સર્વધર્મ સમાનતા સાથે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને...

ભગવાન જગન્નાથના મામેરાના યજમાન પરિવાર દ્વારા પોતાના નિવાસ્થાને ભગવાન શ્રી કૃષ્ણ ના ગરબા ની રમઝટ જામી..

ગુર્જરવાડા મહિલા કનૈયા ભજન મંડળ ની બહેનો દ્વારા ભક્તિ સંગીતના સુરે રાસ ગરબા જામ્યા.. પાટણ તા. 18ભગવાન જગન્નાથજી ની 141મી રથયાત્રા ના મામેરાના યજમાન તરીકે...

Popular

પાટણના ભક્તોએ રામદેવપીર મંદિરે નોમ ના નેજા ચઢાવી ધન્યતા અનુભવી..

પાટણ તા. ૧૨પાટણ શહેર સહિત જિલ્લાના રામદેવપીર મંદિરે ભક્તો...

Subscribe

spot_imgspot_img