Tag: #SIDHPUR
સિધ્ધપુર પાલિકા સ્પોર્ટ સંકુલ ખાતેના સ્વિમિંગ પુલમાં નાહવા પડેલા 16 વર્ષના યુવાનનું ડૂબી જતા મોત નીપજ્યું ..
સપોર્ટ સંકુલને પાલિકા દ્વારા બંધ કરવા માટે 15 દિવસ પહેલા સંચાલકને સુચના આપવામાં આવી હતી.. પાટણ તા….
શ્રીસ્થળ સંગ્રહાલય સિદ્ધપુર ખાતે “આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ”ની ઉજવણી કરવામાં આવી.
પાટણ તા. ૧૮પુરાતત્વ અને સંગ્રહાલય ખાતુ, રમત ગમત અને યુવા સાંસ્ક્રુતિક પ્રવ્રુતિઓના વિભાગ દ્વારા તા. ૧૮ મે…
સિધ્ધપુર સિવિલ હોસ્પીટલ ના તત્કાલીન સારવાર વિભાગ માં ફીટ કરેલ એસી ના કોમ્પ્રેસરમાં આગ લાગવા ની ઘટના સર્જાતા અફરા તફરી મચી.
તત્કાલીન સારવાર વિભાગના કર્મચારી અને સ્ટાફ ગણે સમય સૂચકતા થી આગપર કાબુ મેળવતા સિવિલ સત્તાધીશોએ હાશકારો અનુભવ્યો…..
ધો.12 સાયન્સ અને ધો. 12 સામાન્ય પ્રવાહ ની પરીક્ષા નું ઓનલાઈન પરિણામ જાહેર કરાયું..
ધો.12 સાયન્સ મા પાટણ જિલ્લાના 4 વિધાર્થીઓએ A/1 ગ્રેડ અને ધો. 12 સામાન્ય પ્રવાહ મા 60 વિધાર્થીઓએ…
ઠાકોર મતદારો નું પ્રભુત્વધરાવતી પાટણ લોકસભા બેઠક પર બન્ને ઠાકોર સમાજના ઉમેદવારો વચ્ચે જામતો ચુંટણી જંગ..
ભાજપે ભરતસિંહ ને રિપિટ કયૉ તો કોગ્રેસે સિધ્ધપુર ના પૂવૅ ધારાસભ્ય ચંદનજીને મેદાનમાં ઉતાયૉ.. દેશની જેમ ગુજરાતમાં…
ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયેલા શિક્ષકનું મતદાનની કાપલીઓ વિતરણ દરમિયાન હૃદય રોગના હુમલામાં મોત નીપજ્યું..
શિક્ષકના મોતના પગલે સિદ્ધપુર શિક્ષણ આલમ માં તેમજ મૃતકના પરિવાર જનોમાં શોક છવાયો… પાટણ તા. ૩૦પાટણ જિલ્લાના…
પાટણના તમામ તાલુકામાં સ્વસહાય જૂથોની બહેનોએ મતદાન જાગૃતિના શપથ લેવડાવ્યા..
પાટણ તા. ૨૫પાટણ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા હાલમાં મતદાન માટે લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા…
સિધ્ધપુરમા હોમિયોપેથિક ના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરતા ચકચાર મચી.
સિધ્ધપુર પોલીસે લાશ નું પંચનામું કરી પીએમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી. પાટણ તા. ૪આજકાલ…
લોકસભા ની ચૂંટણીમાં મતદારો અવશ્ય મતદાન કરે તેવી જાગૃતિ અર્થે સિદ્ધપુરમાં બાઈક રેલી યોજાઈ…
પાટણ તા. ૩આગામી લોકસભા ચૂંટણી 2024 માં પાટણ જિલ્લાનો મતદાન આંક ઉપર લઇ જવા માટે જિલ્લા ચૂંટણી…
પાટણ લોકસભાની 7 વિધાનસભા બેઠકો પર 2073 મતદાન મથકો ઉભા કરાશે..
સૌથી વધુ 325 મતદાન મથકો રાધનપુર વિધાનસભા બેઠક પર ઉભા કરાશે.. પાટણ તા. ૨૭પાટણ લોકસભાની ચૂંટણીમાં દિવ્યાંગ,…
બ્રેઝા ગાડીમાં લઈ જવાતા વિદેશી દારૂ બીયરના જથ્થા સાથે એક ઈસમને એલસીબીએ ઝડપી લીધો..
દારૂ બિયર ની બોટલ ટીન નંગ- ૧૦૪૭ તથા બ્રેજા ગાડી, મોબાઇલ મળી કુલ કિં.રૂ.૬,૩૨,૯૧૫/- નો મુદ્દામાલ એલ.સી.બી…
સિદ્ધપુરની વિવિધ શાળા-કોલેજમાં મતદાન જાગૃતિમાટે સહી ઝુંબેશ…
પાટણ તા. ૨૪લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. લોકશાહીના આ અવસરમાં…
મહેસાણા જિલ્લા અને તાલુકામાં પાંચ ચોરીના ગુનામાં સંડોવાયેલ અને 11 વષૅથી નાસતા ફરતા આરોપીને સિધ્ધપુર પોલીસે ઝડપી લીધો..
પાટણ તા. ૧૯મહેસાણા જિલ્લાના વિસનગર સીટી પો.સ્ટે. તથા મહેસાણા તાલુકા પો.સ્ટે.ના મળી કુલ પાંચ ચોરીઓના ગુન્હાઓમાં છેલ્લા…
ગુજરાતની પ્રાચીન સરસ્વતી નદીમાં જળ સંચય ની કામગીરી નો શુંભારંભ કરાવતા ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી..
સારા કાર્ય કરવા દૈવી શક્તિ મદદરૂપ બનતી હોય છે. -ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી… સરસ્વતી નદી ત્રણ…
પાટણ જિલ્લામાં HSC અને SSC પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયુ…
પરીક્ષા બિલ્ડીંગની આજુબાજુ 200 મીટરની ત્રિજ્યામાં તમામ ઝેરોક્ષ દુકાનો બંધ રહેશે… પાટણ તા. ૯પાટણ જિલ્લામાં ગુજરાત માધ્યમિક…
સિદ્ધપુર ખાતેથી પાટણ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિ પૂજન કરાવતા મુખ્યમંત્રી….
₹305.04 કરોડના કુલ 145 જનકલ્યાણલક્ષી કામો પાટણની જનતાને અર્પણ કર્યા… સિદ્ધપુરના પૌરાણિક અરવડેશ્વર મહાદેવ મંદિરના શિખર પ્રાણ…
પાટણ ખાતે વડાપ્રધાન ની વર્ચુઅલ ઉપસ્થિતી તેમજ મુખ્યમંત્રીની પ્રેરક હાજરી માં યુનિવર્સિટી ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાશે…
નારી શક્તિ વંદના કાર્યક્રમમાં 13 હજાર જેટલા સ્વસહાય જૂથની 1.30 લાખ મહિલાઓને રૂ.250 કરોડથી વધુની સહાય અપાશે……
સિધ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી માં રાજ્યપાલની ઉપસ્થિત મા ચોથો પદવીદાન સમારોહ યોજાયો…
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં 1500 થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ.. પાટણ…
સિધ્ધપુરની ગણેશ પલ્સ ફેકટરીની રૂ.૯.૯૮ લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ત્રણ વર્ષ થી ફરાર આરોપીને સિધ્ધપુર પોલીસે ઝડપી લીધો.
પાટણ તા. ૨૨આજથી ત્રણ વર્ષ અગાઉ સિદ્ધપુર શહેરની ગણેશ પલ્સ ફેકટરી માથી રૂ. ૯.૯૮ લાખની ઘરફોડ ચોરી…
સિધ્ધપુર સરસ્વતી નદીના તટે આવેલા અરવડેશ્વર મહાદેવ મંદિર નો નુતન શિખર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે…
140 વર્ષે આયોજિત આ ધર્મોત્સવ પ્રસંગે વિશ્વ કલ્યાણ અર્થે એક કરોડ મંત્રોચ્ચાર સાથે શાંતિ હોમાત્મક યજ્ઞ કરાશે…..