fbpx

શ્રી પદ્મનાભ મુક્તિ ધામ કમીટીના સેવાભાવી યુવાનો દ્વારા મુક્તિ ધામ ની સફાઈ હાથ ધરી સ્વચ્છ બનાવાયું..

Date:

સેવાભાવી યુવાનો એ અપના હાથ જગન્નાથ ના મંત્ર ને ચરિતાર્થ કરવા હાથ ધરેલી સફાઈ કામગીરી સરાહનીય બની..

પાટણ તા.3
પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના મંદિર પરિસર નાં પાછળના ભાગે આવેલ શ્રી પદ્મનાભ મુક્તિ ધામ ની સફાઈ અભિયાન કામગીરી શ્રી પદ્મનાભ મુક્તિ ધામ કમીટીના સેવાભાવી યુવાનો દ્વારા હાથ ધરવામાં આવી હતી.

શ્રી પદ્મનાભ મુક્તિ ધામ કમિટી નાં સેવાભાવી સભ્યોએ આપના હાથ જગન્નાથ ના મંત્ર ને ચરિતાર્થ કરવા જાત મહેનત થી શરૂ કરવામાં આવેલ મુક્તિ ધામ સફાઈ અભિયાન ને પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ સહિત શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ નાં ટ્રસ્ટીઓએ સરાહનીય લેખાવ્યુ હતું.

સેવાભાવી યુવાનો દ્વારા મુક્તિ ધામ પરિસરમાં ઉગી નિકળેલા ધાસ સહિતના ઝાડી ઝાંખરા દુર કરી મુક્તિ ધામ ને સાચા અર્થમાં મુક્તિ ધામ બનાવવાનો યશ પ્રાપ્ત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના નિલમ સિનેમા થી ભાટીયાવાડ તરફ જવાના માર્ગ પર આવેલ બંધ ડેલામાં મુસ્લિમ યુવકે આત્મ હત્યા કરી..

આત્મ હત્યા કરનાર યુવક અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું.. પોલીસે...

રોજિંદા જીવનમાં આયુર્વેદ ને સ્થાન આપવું જોઈએ : જિલ્લા પંચાયત પ્રમુખ..

પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું.. પાટણ...

દિયોદર થી ત્રણ ટ્રેક્ટર અને 500 ખેડૂતો સાથે નીકળેલ ન્યાય યાત્રા નું પાટણમાં આગમન..

ખેડૂતને થપ્પડ મારવાના મામલે ધારાસભ્યનું સરકાર દ્વારા રાજીનામું નહીં...

છેતરપીંડીના બે ગુન્હાઓમાં છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો આરોપીસિધ્ધપુર પોલીસ ના હાથે ઝડપાયો..

પાટણ તા. ૧૮આઇ.જી.પી.ચિરાગ કોરડીયા,પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા...