fbpx

પાટણ વિ.હિ.પ.અને બજરંગ દળ દ્વારા અંબાજીમાં મોહનથાળ ના પ્રસાદને લઇ પાટણના મંદિરોમાં મોહનથાળ નો પ્રસાદ વિતરણ કરાયો..

Date:

પાટણ તા.12
અંબાજી મંદિરમાં મોહનથાળ નો પ્રસાદ બંધ કરવાના વિરોધમા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રાજ્ય વ્યાપી ધાર્મિક સ્થળો પર મોહનથાળના પ્રસાદનો વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે રવિવારના રોજ પાટણ શહેરમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરના જલારામ મંદિર, ગણેશ મંદિર સહિત વિવિધ મંદિરોમાં મોહનથાળ ના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે પાટણ શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ જે.ડી.ઠક્કર સહિતના કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને અંબાજી મંદિરમાં પુનઃ મોહનથાળ ના પ્રસાદ આયોજન કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ માર્કેટ યાર્ડમાં કાર્યરત કરાયેલા 97 સીસીટીવી કેમેરા નું ચેરમેન દ્રારા ઓપનિંગ કરાયુ…

માર્કેટ યાર્ડમાં કાર્યરત કરાયેલા સીસીટીવી કેમેરા ના કારણે માર્કેટ...

S. S. C.બોર્ડની પરીક્ષામાં પાટણ જિલ્લામાં પ્રથમ અને દ્વિતીય નંબરે આવનાર વિદ્યાર્થીનીઓને પાટણ શહેર ભાજપ દ્વારા શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કરાઈ..

S. S. C.બોર્ડની પરીક્ષામાં પાટણ જિલ્લામાં પ્રથમ અને દ્વિતીય નંબરે આવનાર વિદ્યાર્થીનીઓને પાટણ શહેર ભાજપ દ્વારા શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કરાઈ.. ~ #369News

વર્ષી તપ એટલે એક વર્ષ સુધી કરવામાં આવતું વિશિષ્ટ તપ.….

ફાગણ સુદ આઠમથી શુભાંરભ અને અખાત્રીજ - અક્ષય તૃતીયાના...

દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી વિદેશી દારૂ બીયર જથ્થા સાથે ત્રણ શખ્સો ને દબોચી લેતી હારીજ પોલીસ..

દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી વિદેશી દારૂ બીયર જથ્થા સાથે ત્રણ શખ્સો ને દબોચી લેતી હારીજ પોલીસ.. ~ #369News