fbpx

રાધનપુર તાલુકાના અમીરપુરા થુંમ્બડી ખાતે પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી..

Date:

પોલીસે ધટના સ્થળે લાશ નું પંચનામું કરી પીએમ અર્થે રાધનપુર હોસ્પિટલ માં ખસેડી આગળની તજવીજ હાથ ધરી..

પાટણ તા.2
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અમીરપુરા થુંમ્બડી વિસ્તારમાં શુક્રવારે પ્રેમી પંખીડાએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે.બંન્નેએ સ્મશાન મા ઝાડ સાથે ગળેફાસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે.ઘટનાની જાણ થતાં રાધનપુર પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી લાશ નું પંચનામું કરુ બંન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાધનપુર રેફરેલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો છે.પોલીસ ના જણાવ્યું મુજબ મૃતક યુવતીનું નામ અદિતી હસમુખ ભાઈ રાણા રહે. રાધનપુર અને યુવક નું નામ ઠાકોર પ્રવીણ લાલજી હોવાનું જણાવ્યું હતું.
બનાવના પગલે મૃતક યુવક અને યુવતીના પરિવારજનો માં શોકનો માહોલ છવાયો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

હારીજની મોડલ સ્કૂલ પાછળના ખેતરમાં વીજળી પડતા ઘાસના 2800 પૂળા ભડભડ સળગી ઊઠ્યા…

ખેડૂતે સ્થાનિક તંત્રને ટેલિફોનિક જાણ કરી નુકસાનીના વળતરની માંગ...

પા-પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત પાટણની આંગણવાડી માં જ મળી રહ્યું છે બાળકો ને પૂર્વ પ્રાથમિક શિક્ષણ…

પા-પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત પાટણની આંગણવાડી માં જ મળી રહ્યું છે બાળકો ને પૂર્વ પ્રાથમિક શિક્ષણ… ~ #369News

શંખેશ્વરમાં જૈનાચાર્ય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના આચાર્યપદ નિમિત્તે ખીચડી ઘરનો પ્રારંભ…

શંખેશ્વરમાં જૈનાચાર્ય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના આચાર્યપદ નિમિત્તે ખીચડી ઘરનો પ્રારંભ… ~ #369News