fbpx

વીજ સલામતી સપ્તાહ અંતર્ગત યુજીવીસી એલ પાટણ દ્વારા જાગૃતિ રેલી યોજાઇ..

Date:

યુ જી વી સી એલ ના કર્મચારીઓ વિવિધ બેનરો અને સૂત્રોચાર સાથે રેલીમાં જોડાયા..

પાટણ તા. 8
સમગ્ર ગુજરાતમાં વીજ કંપનીઓ દ્વારા દર વર્ષે જૂન માસના પ્રથમ વિકમાં વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હોય છે.

જે અંતર્ગત પાટણ યુજીવીસીએલ દ્વારા ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર ડી.એમ.પટેલ તેમજ નાયબ કાર્યપાલક ઇજનેર વી.બી. પટેલ ના વળપણ હેઠળ પાટણ ખાતે વીજ ગ્રાહકોને તેમજ આમ જનતામાં વીજ સલામતી અંગે જાગૃતિ લાવવાના ભાગરૂપે વિશાળ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું.

યુ જી વી સી એલ પાટણ દ્વારા આયોજિત વીજ સલામતી સપ્તાહની ઉજવણીના ઉપલક્ષ્મા યોજાયેલી આ રેલી ugvcl ખાતેથી જાગૃતિ અર્થે ના વિવિધ બેનરો અને સૂત્રોચાર સાથે પ્રસ્થાન પામી શહેરના વિવિધ વિસ્તારો માં ફરી હતી. અને લોકોને વીજ સલામતી અંગે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.

યુજીવીસીએલ પાટણ દ્વારા આયોજિત આ રેલીમાં યુજીવીસીએલ માં ફરજ બજાવતી બહેનો તેમજ ભાઈઓ પણ વિવિધ બેનરો સાથે રેલીમાં જોડાયા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મા ખાતે શ્રી ગોગા મહારાજ મંદિર પરિસરનો23 મો ત્રિદિવસીય પાટોત્સવ પવૅ ઉજવાયો..

હવન યજ્ઞ, ધ્વજા રોહણ, અન્નકુટ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવાયા.. પાટણ...

સિદ્ધપુર ખાતે આયોજિત જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહ ની તૈયારીઓનું નિરીક્ષણ કરતાં જિલ્લા કલેક્ટર…

26મી જાન્યુઆરીના રોજ સિદ્ધપુર ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ધ્વજવંદન...

પાટણ સાંસદ ભરતસિંહ ડાભી ના માતૃશ્રી નું ટુકી માંદગી બાદ અવસાન થયું.

સ્વ. ની અંતિમયાત્રા મા રાજકીય, સામાજિક આગેવાનો એ જોડાઈ...

પાટણમાં ચિતારા પરિવાર ના ઇષ્ટદેવ અને ભારત ભરમાં એકમાત્ર આવેલા શ્રી વાલી સુગ્રીવ દાદાના મંદિર ખાતે શ્રી વિષ્ણુ્યાગ યજ્ઞનું આયોજન કરાયું..

પાટણમાં ચિતારા પરિવાર ના ઇષ્ટદેવ અને ભારત ભરમાં એકમાત્ર આવેલા શ્રી વાલી સુગ્રીવ દાદાના મંદિર ખાતે શ્રી વિષ્ણુ્યાગ યજ્ઞનું આયોજન કરાયું.. ~ #369News