fbpx

ભાજપ અનુસુચિત જાતિ મોરચા ના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક યોજાઈ..

Date:

રાયપુર છતીસગઢ ખાતે યોજાયેલી બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણી સહિત ના કાર્યક્રમો અંગે વિચાર વિમૅશ કરાયો

પાટણ તા. 2

ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક અગ્રસેન  ધામ , રાયપુર છત્તીસગઢ ખાતે મંગળવારે યોજાઇ હતી.

આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીલક્ષી રણનિતી સહિત ના આગામી કાર્યક્રમો અંતગૅત વિચાર વિમૅશ કરી ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચા ની કાયૅ પધ્ધતિ થી સૌને વાકેફ કરવામાં આવ્યા હતા.

રાયપુર છત્તીસગઢ ખાતે મળેલી ભારતીય જનતા પાર્ટી અનુસુચિત જાતિ મોરચા ની બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષજી, રાષ્ટ્રીય સંગઠક વી.સતીષજી, મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્યજી, પ્રદેશ અધ્યક્ષ ભાજપા છત્તીસગઢ અરુણ સાવજી,  રાષ્ટ્રીય મહામંત્રી શંભુનાથજી બાપુ, ડૉ.ભોલાસિંહજી, સંજય નિર્મલજી અને છત્તીસગઢ વિધાનસભા ના વિપક્ષ ના નેતા સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

કાંઝાવાલા કેસ: અંજલિનું મોત હિટ એન્ડ રન કે હત્યા? મિત્રના ખુલાસા બાદ ઉઠ્યા સવાલો

ઘટના સમયે અંજલી સાથે હાજર નિધિએ ખુલાસો કર્યો હતો...

ગાંધીનગર: કલોલમાં આજે સવારે સર્જાયો ગોઝારો અકસ્માત,5 ના મોત, 7 ને ગંભીર ઇજા

ગાંધીનગર: કલોલમાં આજે સવારે સર્જાયો ગોઝારો અકસ્માત,5 ના મોત, 7 ને ગંભીર ઇજા ~ #369News

IPL 2023: અર્શદીપ સિંહે 2 LED સ્ટમ્પના ટુકડા કરી નાખ્યા, તેની કિંમત ઘણા IPhone 14 Pro Max જેટલી

IPL 2023: અર્શદીપ સિંહે 2 LED સ્ટમ્પના ટુકડા કરી નાખ્યા, તેની કિંમત ઘણા IPhone 14 Pro Max જેટલી ~ #369News

કોંગ્રેસે કર્ણાટકની ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળને PFI જેવા હિન્દુ વિરોધી કટરવાદી સંસ્થા સાથે સરખાવતા બજરંગ દળ ના કાર્યકર્તાઓમાં રોષ વ્યાપ્યો..

કોંગ્રેસે કર્ણાટકની ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળને PFI જેવા હિન્દુ વિરોધી કટરવાદી સંસ્થા સાથે સરખાવતા બજરંગ દળ ના કાર્યકર્તાઓમાં રોષ વ્યાપ્યો.. ~ #369News