fbpx

પાટણ નાના બાર કડવા પાટીદાર સમાજના આગેવાનો કામાખ્યા દેવી ગૌહાટી આસામ દર્શનાર્થે જવા પ્રસ્થાન પામ્યા..

Date:

પાટણ તા. 16 પાટણ નાનાબાર કડવા પાટીદાર સમાજ ના ગુંગડી પાર્ટી ના આગેવાનો શનિવારે કામાખ્યા દેવી ગૌહાટી આસામ ખાતે દર્શનાર્થે જવા રવાના થયા હતા. તેઓના પ્રસ્થાન પૂર્વે પાટણ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી અને કિસાન મોરચાના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ ઉર્ફે સરપંચે ખાસ ઉપસ્થિત રહી યાત્રીઓને સનાતન ધર્મ ના ખેસ થી સન્માનિત કરી મોં મીઠું કરાવી તેઓની યાત્રાની મંગલમય શુભકામના પાઠવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

હિટ વેવ ને ધ્યાનમાં રાખીને પાટણ એ પી એમ સી ના ચેરમેન ની અપીલ…

પાટણ તા. ૨૪એ.પી.એમ.સી પાટણ ના ચેરમેન સ્નેહલભાઈ પટેલે હવામાન...

પાટણના નિલમ સિનેમા થી ભાટીયાવાડ તરફ જવાના માર્ગ પર આવેલ બંધ ડેલામાં મુસ્લિમ યુવકે આત્મ હત્યા કરી..

આત્મ હત્યા કરનાર યુવક અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું.. પોલીસે...