પાટણ તા.૧૮
પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા સૌ પ્રથમવાર આયોજિત કરાયેલ પ્રજાપતિ સન્માન એવોર્ડ 2023 અંતર્ગત પાટણના જાણીતા પત્રકાર અને સમાજ સેવક યશપાલ ભાઈ સ્વામીની સુપુત્રી ચિ. ડો.ત્રિશલા સ્વામી કે જેને ફિઝિયો થેરાપીસ્ટ કમ હોસ્પિટલ મેનેજમેન્ટ મા અભ્યાસ પૂર્ણ કરી કોરાના સમયે નિ:શુલ્ક સેવા પ્રદાન કરી
હાલમાં નડિયાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા માં ફરજ બજાવી રહેલ હોય જેઓની આરોગ્ય લક્ષી સેવાની કદર સ્વરૂપે પાટણ પ્રજાપતિ સમાજે ગૌરવની લાગણી અનુભવી તેઓનું યુવા રત્ન એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવા બદલ ડો. ત્રિશલા સ્વામીએ પાટણ પ્રજાપતિ એવોર્ડ સન્માન સમિતિ 2023 ના તમામ સભ્યો નો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી