fbpx

ગુ.રા.નિવૃત કર્મ મહામંડળ વડોદરા ના મહામંત્રી ચંદુભાઈ જોષી પાટણ જગન્નાથ મંદિરે પધાર્યા..

Date:

પાટણ તા. ૧૨
પાટણના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરે શુક્રવારે ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મહામંડળ વડોદરા ના મહામંત્રી ચંદુલાલ વી.જોશી એ શુભેચ્છા મુલાકાત સાથે ભગવાન જગન્નાથજી ના દશૅન કરી ધન્યતા અનુભવી હતી તેઓની શુભેચ્છા મુલાકાત દરમિયાન મંદિરના મે. ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય, ગુજરાત બ્રહ્મ સમાજના પાટણ જિલ્લા મહામંત્રી વિનોદભાઈ જોશી, મંદિરના પૂજારી કનુભાઈ સુક્લ, બાલીસણા ગામના સરપંચ મનહરભાઈ દ્રારા તેઓને આવકારી ભગવાન જગન્નાથજી ની પૂજા કરાવી ફૂલહાર તેમજ શાલ સાથે મંદિર તરફથી પ્રકાશિત બે ધાર્મિક પુસ્તકોની ભેટ અપૅણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લાના મહામંત્રી વિનોદભાઈ જોશી તેમજ પિયુષભાઈ આચાર્યે એ ભગવાન જગન્નથજી નું સ્મૃતિ ચિન્હ અર્પણ કરી વિશેષ સન્માન કર્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે જગન્નાથ મંદિર પરિસર ખાતે ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો..

પાટણના સ્થાનિક કલાકારોએ ભગવાન શ્રી પરશુરામજીના ગુણગાન ગાઈને ઉપસ્થિત...

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે બોર્ડ ઓફ મેનેજમેન્ટની પ્રથમ બેઠક મળી…

રાજય સરકાર દ્વારા તૈયાર કરાયેલ મોડેલ સ્ટેચ્યુટને મંજૂરી આપવામાં...