fbpx

સિધ્ધપુર ના શ્રી અરવડેશ્વર મહાદેવ મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિ સભર માહોલમાં સંપન્ન…

Date:

સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનોએ પૂજા-અર્ચન અને દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી..

પાટણ તા. ૧૦
સિદ્ધપુર ખાતે ઉજવાઈ રહેલા શ્રી અરવડેશ્વર મહાદેવ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રવિવારે ભક્તિ સભર માહોલમાં પૂર્ણાહુતિ કરવામાં આવેલ હતી.

આ પવિત્ર પ્રસંગે સિદ્ધપુર ના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, સિદ્ધપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ દશરથભાઈ પટેલ, શહેર પ્રભારી બિપીન ભાઈ દવે, જી પી સી સી એસ સી ડિપાર્ટમેન્ટ સદસ્ય દીપક ભાઈ બારોટ, શહેર મહિલા પ્રમુખ દીપિકાબેન સહિત ના કોગ્રેસ આગેવાનો, કાર્યકરો એ ઉપસ્થિત રહી શ્રી અરવડેશ્વર મહાદેવ ની પુજા અચૅના કરી આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

ઉપસ્થિત રહેલા સિધ્ધપુર ના પૂવૅ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત ના આગેવાનો નુ શ્રી અરવડેશ્વર મહાદેવ મંદિર ના ટ્રસ્ટીઓ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

રાષ્ટ્રીય કલા મંચ ABVP દ્વારા નવરાત્રી ના પ્રારંભ પૂર્વે યુનિવર્સિટી કેમ્પસમાં ગરબા મહોત્સવ યોજાયો.

કા. કુલસચિવ, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી, પાલિકા પ્રમુખ સહિત...

બળાત્કારના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને પાટણ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો..

પાટણ તા.૧૪પાટણ જિલ્લા પોલીસ વડા.ડૉ.રવિન્દ્ર પટેલનાઓની સુચના મુજબ તથા...

સરસ્વતી તાલુકાના અજીમણા પ્રાથમિક શાળા નો 80 મો સ્થાપના દિવસ ઉજવાયો..

સરસ્વતી તાલુકાના અજીમણા પ્રાથમિક શાળા નો 80 મો સ્થાપના દિવસ ઉજવાયો.. ~ #369News