fbpx

ભરતસિંહજી ડાભી એ વરાણા ના શ્રી ખોડીયાર માતાજી ના આશિર્વાદ સાથે ચુંટણી પ્રચાર ના શ્રીગણેશ કયૉ…

Date:

પાટણ તા. ૧૧
3-પાટણ લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહજી ડાભી એ સોમવારે પ્રસિધ્ધ શ્રી વરાણા ના શ્રી ખોડીયાર માતાજીના દશૅન કરી આશિર્વાદ મેળવી ચુંટણી પ્રચાર ના શ્રીગણેશ કયૉ હતા. આ પ્રસંગે પાટણ લોકસભા પ્રભારી અશોકભાઈ જોષી, જિ.ભાજપ પ્રમુખ ડો.દશરથ ઠાકોર, પાટણ જીલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, જીલ્લા મહામંત્રી રમેશભાઈ સિધવ,રાધનપુર વિધાનસભા ધારાસભ્ય લવિગજી ઠાકોર, રાધનપુ વિધાન સભાના પ્રભારી દિનેશભાઇ અનાવાડીયા, પાટણ લોકસભાના વિસ્તારક ડો. ભગીરથ સિંહ સહિત વિસ્તારના આગેવાનો કાર્યકરો સાથે સમી તાલુકા ના પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહજી ડાભી ની વિજય કામના વ્યકત કરી હતી.

સમી તાલુકા ના વરાણા ખાતે માં ખોડીયાર ના આશીર્વાદ લઈને ઉમેદવાર ભરતસિંહજી ડાભી એ લોક સભા 2024 ના ચુંટણી પ્રચાર ના શ્રી ગણેશ કરતાં સમગ્ર વાતાવરણમાં કેસરીયો માહોલ  છવાયો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રી પાંચ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાટણનો 36 મોં સ્નેહ મિલન સમારોહ યોજાયો..

સમાજના તેજસ્વી તારલાઓ,દેહદાન કરનાર સ્વજન નાં પરિવારજનો નું સન્માન...

પાટણ સાયન્સ સેન્ટર ખાતે એડવાન્સ ઇલેક્ટ્રોનિક્સ અને ડ્રોન ટેકનોલોજી પર વર્કશોપ યોજાયો.

પાટણ તા. ૫ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...

પાટણના સરસ્વતી તાલુકાના સાપ્રા સેવા સહકારી મંડળી ના નામે લાખો રૂપિયા નું કૌભાંડ કરાયુ હોવાના આક્ષેપો ઉઠ્યા..

પાટણના સરસ્વતી તાલુકાના સાપ્રા સેવા સહકારી મંડળી ના નામે લાખો રૂપિયા નું કૌભાંડ કરાયુ હોવાના આક્ષેપો ઉઠ્યા.. ~ #369News

પાટણ સમીપ આવેલ ધાયણોજ ના શ્રી જહુ માતાજી મંદિર નો પાંચમો વાષિૅક પાટોત્સવ પવૅ ઉજવાશે..

માતાજીની શોભાયાત્રા, હવન યજ્ઞ સહિતના ધામિૅક ઉત્સવને સફળ બનાવવા...