fbpx

સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામે ખેડૂતો માટે ‘જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસ’ નું આયોજન કરાયું…

Date:

પાટણ તા. ૧૧
સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામે આત્મા કચેરી પાટણ દ્વારા ‘જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસ’ નું રવિવારે આયોજન કરવામાં આવ્યુ હતું. જે અંતર્ગત ખેડૂતોને ખરીફ પાક વાવેતર વિશે વિસ્તૃત માહિતી આપવામા આવી હતી.

જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસ’ અંતર્ગત આત્મા કચેરી સિદ્ધપુરના સ્ટાફ દ્વારા ખેડૂતોને ખરીફ વાવેતર વિશે સવિસ્તૃત માહિતી આપીને પ્રગતીશીલ ખેડૂતના મૉડલ ફાર્મની વિઝીટ કરાવવામાં આવી હતી. તેમજ ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતુ.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ બી ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ ગુનાના કામમાં ડિટેન કરાયેલા વાહનો ક્રેનની મદદથી સુરક્ષિત કરાયા.

પાટણ બી ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ ગુનાના કામમાં ડિટેન કરાયેલા વાહનો ક્રેનની મદદથી સુરક્ષિત કરાયા. ~ #369News