fbpx

Tag: #Sankheshwar

Browse our exclusive articles!

જૈનો ના પવિત્ર તીર્થ સ્થાન સમા શંખેશ્વર તીર્થ માં ત્રિસ્તુતિક જૈનાચાર્યશ્રી નું સોમવારે મંગળ પ્રવેશ સાથે પદાર્પણ થશે..

જૈનાચાર્ય ની સાથે 100 થી અધિક સાધુ-સાધ્વીજી ભગવંતો પણ પધારશે… પાટણ તા. ૨૭શ્રી સોધર્મ બૃહત્તપાગચ્છ ત્રિસ્તુતિક જૈન સંધ ના જૈનાચાર્ય શ્રી જયન્તસેન સૂરીશ્વરજી મહારાજ ના...

ધૂળેટી પવૅ નિમિત્તે જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ શંખેશ્વર દ્વારા વાદી વસાહતમાં ખજૂર નું વિતરણ કરાયું…

પાટણ તા. ૨૭જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ - શંખેશ્વર પરિવાર દ્વારા અનેક વિધ સેવાકિય,શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરી આગવી નામના પ્રાપ્ત કરી છે ત્યારે હોળી...

હારીજ – શંખેશ્વર પંથકની કેનાલોમાં જામેલી ગંદકી અને લીલને ઉલેચવાની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ..

પાટણ તા. ૨૬પાટણ જિલ્લાના હારીજ અને શંખેશ્વર પથકમાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલની સફાઈ કામ ગીરી છેલ્લા પાંચ દિવસથી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી...

જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર દ્રારા તા.૧૪ ફેબ્રુઆરી બ્લેક ડે નિમિતે બાળકોમાં રાષ્ટ્રપ્રેમનું બીજ રોપણ કરાયું…

પાટણ તા. ૧૫તા.૧૪ ફેબ્રુઆરી ના રોજ પુલવા કાડમા દેશના જવાનો શહીદ થયા હોય આ દિવસને ભારતવાસીઓ કાળો દિવસ એટલે કે બ્લેક ડે તરીકે ઉજવી...

શંખેશ્વર પંથકના ગામોમાં પ્રેમરત્ન માનવસેવા ટ્રસ્ટ દ્વારા સેવાભાવ સાથે મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું…

પાટણ તા. ૧૦પાટણ જિલ્લાના વઢીયાર પંથકના જૈન તીર્થ શંખેશ્વર ખાતે સેવા સમર્પણ ની ભાવના સાથે કાર્યરત શ્રી પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પંથકના જરૂરિયાત...

Popular

પાટણ શહેરના શ્રી ગુણવંત્તા હનુમાન મંદિર પરિસર ખાતે વર્ષોની પરંપરા મુજબ પલ્લી ઉત્સવ ઉજવાયો..

દાદાની પલ્લી શહેરના વિવિધ વિસ્તારોમાં સેવક પરિવારોને ત્યાં પધરામણી...

યુનિવર્સિટી ની બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બેઠક મળી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે આજરોજ બોર્ડ ઓફ...

Subscribe

spot_imgspot_img