fbpx

પ.પૂ.ગુરુવર્ય આચાર્યશ્રી કુલચંદ્ર સુરેશ્વરજી(કેસી) મહારાજ સાહેબ ના ટોરેન્ટો ગૃપના ઉધોગ પતિ એ આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી..

Date:

પાટણ તા. 4
પાટણ જિલ્લાના જૈનોના પ્રસિદ્ધ યાત્રાધામ સમા શંખેશ્વર ના ગુરુવર્ય પરમ પૂજ્ય શ્રી આચાર્ય કુલચંદ્ર સુરીશ્વરજી (કેસી) મહારાજ સાહેબ નું હાલ અમદાવાદના આનંદધામ ખાતે રોકાણ છે. ત્યારે તેઓના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે ભારતના જાણીતા ટોરેન્ટો ગ્રુપના ઉદ્યોગપતિ, દાનવીર અને શ્રેષ્ઠીવયૅ સુધીરભાઈ મહેતા પધાર્યા હતા. જેઓએ કુલચંદ્ર સુરીશ્વરજી( કેસી)મહારાજ સાહેબ ના ખબર અંતર પુછી તેઓના દર્શન અને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

પરમ પૂજ્ય કુલચંદ્ર સુરેશ્વરજી ( કેસી)મહારાજ સાહેબે પણ સુધીરભાઈ મહેતા ને વાસ્કેપ સાથે રૂડા આશીર્વાદ પાઠવ્યા હતાં.ભારત ના જાણીતા ઉદ્યોગપતિ અને ટોરેન્ટો ગ્રુપના સુધીર ભાઈ મહેતા ની ગુરુવયૅ સાથે ની શુભેચ્છા મુલાકાત યાદગાર બની રહી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

હારીજ હાઇવે માર્ગ પર અજાણ્યા વાહન ની ટકકરે દુનાવાડા ના શખ્સ નું મોત નિપજ્યું..

હારીજ હાઇવે માર્ગ પર અજાણ્યા વાહન ની ટકકરે દુનાવાડા ના શખ્સ નું મોત નિપજ્યું.. ~ #369News

પાટણ શહેર ના રાજ માર્ગો પર ત્રણકિલો મીટર લાંબી શ્રી દેવકહાર ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની શોભાયાત્રા નીકળી..

પાટણ શહેર ના રાજ માર્ગો પર ત્રણકિલો મીટર લાંબી શ્રી દેવકહાર ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની શોભાયાત્રા નીકળી.. ~ #369News

શેઠ એમ એન હાઈસ્કૂલ, પાટણ ના બે બાળકલાકારો ની કલા ઉત્સવમા ઝોન કક્ષા માટે પસંદગી કરાઈ..

પાટણ તા. 27સર્વ શિક્ષા અભિયાનગાંધીનગર, આયોજિત કલા ઉત્સવ 2023...

પાટણ જિલ્લાના EVMs, VVPATs અને PB Strong Room નું જિલ્લા ચુંટણી અધિકારી એ નિરીક્ષણ કર્યું…

ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન...