fbpx

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનને ડીસા હેલીપેડ પર આવકારવાનો સ્નેહલ પટેલે લહાવો પ્રાપ્ત કર્યો..

Date:

પાટણ તા. ૨
ગુજકોમાસોલના ડિરેક્ટર અને પાટણ માર્કેટ યાર્ડના ચેરમેન સાથે વિશ્વના એકમાત્ર પાટણ ખાતે આવેલા રોટલિયા હનુમાન મંદિરમાં સ્થાપક સેવક સ્નેહલભાઈ પટેલે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના સોમવારે ડીસા ખાતે આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાનને હેલીપેડ પર આવ કારવા નો લહાવો પ્રાપ્ત કરી પોતાને ધન્ય ભાગ ગણ્યા હતાં.
ડીસા હેલીપેડ ખાતે આવી પહોંચેલા દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીએ સ્નેહલભાઈ પટેલના આવકારને વધાવી કેમ છે લ્યા તેવું સંબોધન કર્યું હતું .

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર મા વરરાજા ની ધોળે દિવસે હત્યા કરીફરાર થયેલઆરોપી ને ગણતરી ના કલાકો LCB ટીમે ઝડપી લીધો..

રાધનપુર મા વરરાજા ની ધોળે દિવસે હત્યા કરીફરાર થયેલઆરોપી ને ગણતરી ના કલાકો LCB ટીમે ઝડપી લીધો.. ~ #369News