fbpx

પાટણ તિરૂપતિ માર્કેટના વેપારીઓ દ્વારા ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરાઈ…

Date:

પાટણ તા. ૨૨
ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે શહેરના બગવાડા દરવાજા નજીક આવેલા તિરૂપતિ માર્કેટના વેપારી ઓ દ્વારા ગુરુ પૂજન નું ભક્તિ સભર માહોલમાં માર્કેટ ખાતેના શ્રી હમીર ભાથીજી મહારાજ ના મંદિર સ્થાનકે આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તિરુપતિ માર્કેટમાં વેપારીઓએ હમીર ભારથીજી મહારાજની પુજા અચૅના કરી ગુરૂ આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. ગુરૂ પૂર્ણિમા પ્રસંગે દશૅનાર્થે પધારેલા સૌ ભાવિક ભકતોને માર્કેટ યાર્ડ ના વેપારીઓ દ્વારા મહા
પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેરમાં ૧૫૦ મીટરના તિરંગા સાથે તિરંગા યાત્રા નિકળતા સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું..

એમ.એન.હાઈસ્કૂલ ખાતેથી નિકળેર તિરંગા યાત્રામા જિલ્લાના અધિકારીઓ,રાજકીય, સામાજિક આગેવાનો...

કે સી પટેલ નો ગુજરાત પ્રદેશકાર્યાલય સંચાલન સમિતિ માં સમાવેશ કરાયો..

કે સી પટેલ નો ગુજરાત પ્રદેશ કાર્યાલય સંચાલન સમિતિમાં સમાવેશ કરાયો.. ~ #369News