fbpx

વિશ્વ હિન્દુ પરિષદ પાટણ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર ના જન્મજયંતી પર્વ પ્રસંગે પુષ્પાંજલિ સમર્પિત કરાઈ..

Date:

પાટણ તા. 15
ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 132 મી જન્મ જયંતી પર્વની પાટણ શહેરમાં હર્ષો ઉલ્લાસ પૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. શહેરના બગવાડા દરવાજા સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાએ વહેલી સવારથી જ શહેરની વિવિધ સંસ્થાઓ દલિત સંગઠનો,રાજકીય પાર્ટીઓએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને માલ્યાકરી બાબા સાહેબ આંબેડકર અમર રહો ના નારા લગાવી સમગ્ર વાતાવરણ ને ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરમય બનાવ્યું હતું.

આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ પાટણ દ્વારા પણ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ સમર્પિત કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતીપર્વ પ્રસંગે પાટણ શહેર પ્રમુખ જે ડી ઠક્કર સહિત ના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Share post:

Subscribe

Popular

More like this
Related

હારીજ ના સરવાલ ગામે શિક્ષકોના ઝગડાઓમાં ગ્રામજનોએ શાળા નેતાળા બંધી કરી..

શિક્ષકો ના ઝઘડાની વિદ્યાર્થીઓ પર વિપરીત અસર થતી હોય...

ભાજપ શાસિત સાંતલપુર તાલુકા પંચાયત મા પ્રમુખ પદે કોગ્રેસ ના ઉમેદવાર સતારૂઢ થયા..

ઉપપ્રમુખ નું મેન્ડેડ મેળવનાર ઉમેદવાર સામે ભાજપના બળવાખોર મહિલા...

પાટણ ના પીપળાશેર વિસ્તારના પાંચ જેટલા ગેરકાયદેસર ના દબાણો દુર કરતું પાલિકા તંત્ર..

જેસીબી મશીન અને ટ્રેક્ટર મારફતે દબાણ દૂર કરી કાટમાળ...